બ્રેકિંગ ન્યુઝ
VTV / aamla will strengthen immunity system
Last Updated: 01:22 PM, 6 December 2020
ADVERTISEMENT

ડૉ. સુમને જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં વધારે સતર્કતા અને વ્યવસ્થિત ખાનપાન જ તમને બચાવી શકે છે. હવે લોકો ખાસ કોરોનાના નિયમનું પાલન નથી કરતા અને માસ્ક વગર પણ જોવા મળે છે. મોટા ભાગના લોકો હવે માસ્ક નથી પહેરતો જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની બિક રહે છે.
ADVERTISEMENT
કોરોનાને હરાવવા ઇમ્યુનીટી સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે. આ સિઝનમાં આંબળાનું સેવન કરીને પાચનશક્તિને મજબૂત બનાવી શકાય છે.

ADVERTISEMENT
આ બિમારીઓમાં આમળા કબજીયાત, ટીબી, છાતીનો દુઃખાવો, અરુચી વગેરે જેવા રોગોને નષ્ટ કરી દે છે અને તમારા શરીરમાં એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ ભરી દે છે.

ADVERTISEMENT
આમળામાં વિટામિન-સી અધિકમાત્રામાં હોય છે. તેમાં રહેલું કેલ્શિયમ, આયરનસ ફોસ્ફરસ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે જેના કારણે એનીમીયા થવાના ચાન્સીસ ઓછા થઇ જાય છે અને યાદશક્તિ વધે છે. માટે નિયમિત રૂપે આમળાનું સેવન કરવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.