બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / A warning to gangsters in Gehlot's yogi style
Priyakant
Last Updated: 03:26 PM, 16 April 2023
ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં બનેલ અતીક-અશરફ હત્યા કેસ અને માફિયા અતીકનાં પુત્રનું એન્કાઉન્ટર કેસ પહેલા જ મુખ્યમંત્રી યોગીએ પણ ચેતવણી આપી હતી. આ તરફ હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આવી જ ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે UPનાં CM યોગી આદિત્યનાથની સ્ટાઈલમાં રાજસ્થાનના માફિયાઓ અને ગુંડાઓને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ કે, બદમાશો લાંબા સમય સુધી પોલીસથી દૂર રહી શકતા નથી. શરણાગતિ સ્વીકારો તો સારું નહીં તો તેઓ નાશ પામશે.
"These incidents take place when there is no law:" Rajasthan CM Gehlot on killings of Atiq, brother Ashraf
— ANI Digital (@ani_digital) April 16, 2023
Read @ANI Story | https://t.co/X4fWKKEnMM#AshokGehlot #Rajasthan #RajasthanCM #AtiqAhmed #AshrafAhmed #Prayagraj #UttarPradesh pic.twitter.com/zPuic2Ifwj
રાજસ્થાનના CM અશોક ગેહલોત રવિવારે સવારે રાજસ્થાન પોલીસ સ્થાપના દિવસના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અશોક ગેહલોતે કહ્યું કે રાજસ્થાન પોલીસે જે રીતે છેલ્લા દોઢ મહિનામાં બદમાશોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, તેનાથી બદમાશોમાં પોલીસનો ભય ફેલાયો છે. રાજસ્થાન એક શાંતિપૂર્ણ સ્થળ છે. અહીં અપરાધ ખૂબ ઓછા છે. અમારો હેતુ રાજ્યને ગુનામુક્ત બનાવવાનો છે.
અશોક ગેહલોતે કહ્યું કે, જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ દિવસોમાં પોલીસની કાર્યવાહી બાદ બદમાશો સોશિયલ મીડિયા પર માફી માંગતા વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. આ પહેલીવાર જોવા મળ્યું. ગેહલોતે કહ્યું- રાજસ્થાન પોલીસ 'ઝૂકેગી નહીં'ની તર્જ પર કામ કરી રહી છે. જેના કારણે બદમાશો ફરાર થઈ ગયા છે. જો બદમાશો પ્રત્યે પોલીસનું વલણ આવું જ રહેશે તો બદમાશોએ ગુનો કરતા પહેલા 100 વાર વિચારવું પડશે. રાજ્યને સંપૂર્ણ રીતે ગુનામુક્ત બનાવવા પોલીસ તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime