બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 199 Indian fishermen freed from Pakistan jail, so many still imprisoned
Priyakant
Last Updated: 09:33 AM, 12 May 2023
પાકિસ્તાનની જેલમાંથી ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાન દ્વારા 199 ભારતીય માછીમારો જેલમાંથી મુક્ત કરાયા છે. મહત્વનું છે કે, પાકિસ્તાન જેલમાં કેદ એક માછીમારનું અઠવાડિયાની બીમારી બાદ મોત નિપજ્યું છે. જોકે બાદમાં હવે 199 ભારતીય માછીમારો મુક્ત કરાયા છે.
ગુજરાતના 199 માછીમારોને પાકિસ્તાને આજે છોડી મૂક્યા છે. આ માછીમારોને સ્વીકારવા માટે રાજ્યના મત્સ્યોધોગ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓનો 8 વ્યક્તિઓનો સ્ટાફ વાઘા બોર્ડર પહોંચ્યો હતો. વિગતો મુજબ મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્ર કાંઠાના રહીશો છે. લગભગ 13મી ની મોડી સાંજે કે 14 તારીખે માછીમારો પોતાના નિવાસસ્થાને પહોંચી શકે છે.
કેટલા માછીમારો પકડાયા અને કેટલાને મુક્ત કર્યા ?
સૂત્રોનું માનીએ તો ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાની દરિયામાં માછીમારી કરવા બદલ કુલ 667 જેટલા ગુજરાતના માછીમારો પકડાયા હતા. જે બાદમાં હવે પાકિસ્તાન દ્વારા 199 માછીમારોને છોડતા હવે પાકિસ્તાનની જેલમાં 467 માછીમારો છે. રેકર્ડ પ્રમાણે રાજ્યના માછીમારોની 1169 બોટ પણ અત્યારે પાકિસ્તાન સત્તાવાળાઓ હસ્તક છે.
માછીમારો તો છૂટી જાય છે પણ.....
મહત્વનું છે કે, માછીમારો તો છૂટી જાય છે પણ તેમની બોટ નથી છૂટતી. જેને લઈ માછીમારોના એશોશીએશન દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે આ દિશામાં કાર્યવાહી કરવા માંગ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime