બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Manisha Jogi
Last Updated: 12:19 PM, 21 May 2023
પગમાં દુખાવો થવો તે એક સામાન્ય સમસ્યા છે. વધતી ઉંમરને કારણે પગમાં દુખાવો થાય છે. યુવા અને બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. પગમાં દુખાવો થવાના અનેક કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક અન્ય કારણો પણ છે, જેના વિશે તમને જાણકારી હોવી જરૂરી છે. આ કારણો ગંભીર બિમારી સાથે જોડાયેલ છે, જે કંટ્રોલ કરવામાં આવે તો આ લક્ષણો ઓછા થઈ શકે છે.
પગમાં દુખાવો થવાના કારણો (Causes of footpain)
માંસપેશીઓમાં ખેંચાણ
વધુ કસરત, દોડ, સીડિઓ ચઢ ઉતર કરવાને કારણે માંસપેશીઓમાં ખેંચાણ થઈ શકે છે. વધુ ચાલવાથી અથવા થાકને કારણે પણ આ પ્રકારે થઈ શકે છે. માંસપેશીઓમાં સોજો આવવા લાગે છે.
ગઠિયા
પગમાં દુખાવો થવાનું મુખ્ય કારણ ગઠિયા છે. હાડકા સોજી જાય તો અકડાઈ જાય છે. ગઠિયાની સમસ્યામાં થતો દુખાવો ખૂબ જ ગંભીર હોય છે. આ દુખવા ઘણી વાર એટલી હદે વધી જાય છે કે, વારંવાર આ સમસ્યાને કારણે પરેશાની થાય છે.
યૂરિક એસિડની સમસ્યા
શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય તો પગમાં દુખાવો થાય છે. પગમાં લોહીના પરિભ્રમણ પર અસર થાય છે. પગમાં થતી બેચેની દુખાવામાં પરિવર્તિત થઈ જાય છે.
હાઈ બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશર વધવું તે સૌથી મોટી સમસ્યા છે. હ્રદયની મદદથી લોહીનું પરિભ્રમણ થાય છે અને બ્લડ પ્રેશર વધ-ઘટ થવું તે આપણાં આરોગ્ય માટે જોખમી છે. બ્લડ પ્રેશર વધે તો પગમાં બેચેની અને દુખાવો થાય છે.
કેલ્શિયમની ઊણપ
કેલ્શિયમની ઊણપ થાય તો હાડકાં નબળા પડવા લાગે છે. નબળા હાડકા પર પ્રેશર આવે તો હાડકામાં ભારે દુખાવો થાય છે અને થાક લાગે છે. જેના કારણે પગમાં દુખાવો થાય છે. આ તમામ લક્ષણોને નજરઅંદાજના કરવા જોઈએ. પગમાં વધુ દુખાવો ના થાય તે માટે આ બિમારીઓ પર નિયંત્રણ રાખો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy