ચારધામ યાત્રા પહેલાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડના જોશીમઠમાં ફરી એક વખત જળસ્ત્રોત ફૂટવા લાગતાં ગભરાટનો માહોલ છે. પાણીનો પ્રવાહ લગભગ ૫૦૦ લિટર પ્રતિ મિનિટ હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અહીં એક સપ્તાહથી પાણીનો પ્રવાહ અટવાયેલો છે. ખતરાની આશંકાને જોતાં સ્થાનિક લોકોએ સ્થાનિક પ્રશાસન અને સરકારને જાણ કરી છે. જુઓ વધુ માહિતી Daily Dose માં