બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 10:32 AM, 7 July 2023
Vastu Tips: ઘરમાં રાખવામાં આવેલી જૂની વસ્તુથી આપણને ઘણો લગાવ હોય છે અને મોટાભાગે આવી વસ્તુઓને આપણે સ્ટોર રુમમાં જ રાખવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જે વસ્તુઓને લાંબા સમયથી ઉપયોગ ના કરતા હોય, તેમાં રાહુ-કેતુ અને શનિનો વાસ હોય છે. તો આવો જાણીએ કે, તેઓએ કઇ વસ્તુઓમાં જેના ઘરમાંથી કાઢી નાંખવામાં આવે છે.
પીત્તળના વાસણ
મોટાભાગે લોકો પીત્તળના વાસણોને સ્ટોર રુમમાં રસોડાના વાસણ બંધ કરી રાખે છે. આ વાસણનો અંધારામાં રાખવાથી તેમાં શનિનો વાસ થઇ જાય છે. જીવનમાં પરેશાનીઓ આવવા લાગે છે.
જૂના કાપડા
લોકો પોતાના ઘરના જૂના કપડા, ગાદલા, રજાઇ કે ચાદર જેવી વસ્તુઓને સ્ટોર રુમમાં વર્ષો સુધી ધૂળ જામવા માટે છોડી દેવામાં આવે છે. તેવામાં જીવન કે ઘરમાં રાહુ અને કેતુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે.
કાટ લાગેલી વસ્તુ
સામાન્ય રીતે ઘરમાં લોખંડની વસ્તુઓ હોય છે, જેમાં ઘણા સામાન સામેલ છે, પરંતુ તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તેમાં કાટ લાગી જાય છે. જેનાથી ઘરમાં પરેશાનિઓ વધી છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
બંધ ઘડિયાળ
ઘરની દિવાલ પર લટકેલી ઘડિયાળ ખરાબ થવા પર તરત જ બદલી લો. વાસ્તુ અનુસાર, કોઇપણ દિશામાં રાખેલી બંધ ઘડિયાળ માણસનો ખરાબ સમય લાવી શકે છે. તેથી જ તેવી ઘડિયાળને તમે દાન કરી લો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime