બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Arohi
Last Updated: 09:16 AM, 10 April 2023
વાસ્તુ એક્સપર્ટ અનુસાર ઝાડ-પાન તમારા વાતાવરણમાં સકારાત્મકતા અને સુંદરતા લાવે છે. સાથે જ તમારા જીવનમાં સુંદરતા પણ લાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર માટે ઘણા એવા છોડ છે જે હવાને સાફ કરે છે અને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.
વાસ્તુના અમુક સારા છોડમાં તુલસી, જેડ પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ, કેળના છોડ વગેરે પ્રમુખ રૂપથી શામેલ છે. તો આવો જાણીએ આ ખાસ 5 છોડ વિશે જે તમારા ઘરને ઉર્જાથી ભરી શકે છે.
તુલસીનો છોડ
એક્સપર્ટ અનુસાર તુલસીના છોડમાં ઔષધીય ગુણ હોય છે. જે તમને સિઝનની શરદી-ખાંસીથી દૂર રાખે છે. તુલસી ભારતમાં દરેક ઘરમાં હોય છે. કારણ કે આ છોડને ભારતમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ છોડ શરદી, ખાંસી, અને ફ્લૂ સહિત ઘણી સિઝનલ બિમારીઓ માટે દવા અને સારવારનું કામ કરે છે.
વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુ અનુસાર તુલસી દરેક મુશ્કેલી સામે લોકોની રક્ષા કરે છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખાસ મહત્વ છે. તુલસીને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે.
મની પ્લાન્ટ પણ છે ખાસ
આ છોડ ધન અને સમૃદ્ધિ આપે છે. માન્યતા છે કે તેના ઘરમાં રહેવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. કહેવાય છે કે આ છોડ જેટલો ફેલાય છે તેટલું ધન વધતું જાય છે.
ધનને આકર્ષિત કરે છે જેડ પ્લાન્ટ
વાસ્તુ અનુસાર, જેડ પ્લાન્ટને મની ટ્રી, ફોલર પ્લાન્ટ, ફ્રેંડશિપ ટ્રી અથવા ગુડ લક ટ્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં યોગ્ય દિશામાં લગાવવામાં આવેલા જેડ પ્લાન્ટ ઘરની સમૃદ્ધિનું કારક બની શકે છે અને આ ધનને ખાસ રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે.
સ્નેક પ્લાન્ટથી વધે છે ઓક્સીજન
આ પ્લાન્ટ ઘરમાં લગાવવાથી ઘરની શાન તો વધે છે. સાથે જ આ તમારા ઘરની હવાને પણ શુદ્ધ કરે છે. આ છોડની ખાસ વાત એ છે કે આ રાતમાં કાર્બન ડાયોક્સાઈડને ઓક્સીજનમાં ફેરવી શકે છે.
શુભ છે કેળાનો છોડ
શાસ્ત્રોમાં તુલસીના બાદ કેળાને અત્યુંત શુભ માનવામાં આવે છે. તેનો સંબંધ ગુરૂ ગ્રહ સાથે જોડવામાં આવે છે. શુભ અને માંગલિક કાર્યોમાં કેળાના છોડનું ખાસ મહત્વ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેળાનો છોડ લગાવવાથી તમને ગુરૂ દોષથી મુક્તિ મળે છે.
સાથે જ સંતાન સુખ પણ પ્રાપ્ત થાય છે. અવિવાહિત કન્યાઓના લગ્ન જલ્દી થઈ જાય છે. સાથે જ વૈવાહિક જીવનમાં આવી રહી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે.
Disclaimer
જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ ટિપ્સ હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ વાસ્તુ નિષ્ણાંત આધારિત છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે દાવો કરવો નથી. વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાતની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy