બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 10:02 AM, 8 July 2023
શનિદેવની વક્રી ચાલ મકર, કુંભ અને મીન રાશિના લોકોના સ્વાસ્થ્ય પર પ્રભાવ કરી શકે છે. 17 જૂને વક્રી થયેલો શનિ 4 નવેમ્બર સુધી આવી સ્થિતિમાં રહેશે. માટે આ ત્રણ રાશિના લોકોને પણ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.
મકર
મકર રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. કાર્યની સાથે જ પોતાની ફિટનેસ પર પણ ફોકસ કરો અને ભોજન પર કંટ્રોલ રાખો. દાંતોની કેર કરો. મોંઢા પર ઈજા પહોંચવાની આશંકા છે.
માટે ટૂ વ્હિલરમાં હેલમેટ જરૂર પહેરો. આંખો સાથે સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે જો તમે વધારે દિવસોથી આંખોની તપાસ નથી કરાવી અને ચશ્મા પહેર્યા છે તો એક વખત નંબર જરૂર ચેક કરી લો.
કુંભ
કુંભ રાશિના લોકો માટે થોડો માનસિક સ્ટ્રેસ રહેશે કારણ કે શનિની સાડેસાતી પણ ચાલી રહી છે. વક્રી શનિની ક્રૂરતા વધશે પરંતુ તેને અહિતકારી ન સમજો. જો આ રાશિના લોકો કોઈ નશો કરે છે અને તેને છોડી નથી શકતા તો આવા લોકોને શનિદેવ ડર બતાવતા કંઈક સંદેશ આપશે. જો હવે નશો નહીં છોડો તો જીવન પર સંકટ આવી શકે છે. અનુશાસનાત્મક સ્વભાવનું પરિચય શનિદેવ આપશે.
મીન
મીન રાશિના લોકો સ્વાસ્થ્યને લઈને સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ, ગળામાં દુખાવો, માથાના પાછળના ભાગમાં દુખાવો, શરીરમાં અકડન જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. માટે નિયમિત રીતે વ્યાયામ કરતા રહો. તેનાથી તમને લાભ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો