બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / uttar pradesh newly married couple died on honeymoon bed shocking revelation in postmortem report

ચોંકાવનારૂ / સુહાગરાતના બેડ પર મળી દુલ્હા-દુલ્હનની લાશ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, એક ચિતા પર અપાઈ મુખાગ્નિ

Kishor

Last Updated: 11:08 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સુહાગરાતની સવારે બેડ પર વર અને કન્યાના મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ અને આજુબાજુના વિસ્તારવાસીઓ દોડી આવ્યા હતા.

  • ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સુહાગરાતના બીજા દિવસે વરકન્યાનું મોત
  • પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામેં આવ્યું કારણ
  • દંપતિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હોવાનું જાણવા મળ્યું

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સુહાગરાતની સવારે બેડ પર વર અને કન્યાના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. બીજી બાજુ આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી. બીજી બાજુ આજુબાજુના વિસ્તારવાસીઓ દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસે બનેં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા રિપોર્ટમાં ચોંકાવનારી બાબત પ્રકાસમાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામેં આવ્યું કે દંપતિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં પરિજનો દ્વારા નવપરિણીત યુગલને એક જ ચિતા પર એક સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

આનંદનો અવસર માતમમાં છવાયો

આ કિસ્સાની વિગત એવી છે કે જિલ્લાના કૈસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગોધિયા નંબર ચાર ગામના 22 વર્ષીય યુવાન પ્રતાપ યાદવનો 30 મે 2023ના રોજ પુષ્લપા સાથે લગ્નનો મંગલ પ્રસંગ ઉજવાય રહ્યો હતો. આ દરમિયાન પરિવારજનોમાં ખુશીનો માહોલ હતો. લગ્નને લઈને મહિલાઓ મંગલ ગીતો ગાઈ રહી હતી. બંનેના સ્વાગત બાદ મોડી રાત સુધી ઉજવણી ચાલુ હતી.

બેનના મોત મામલે પરિવારજનો સમજી ન શક્યા

લગ્નની જબરદસ્ત ઉજવણી બાદ બીજા દિવસે બંનેના મૃતદેહ હનીમૂનના પલંગ પરથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બંનેના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરાવ્યું. બંનેનું મૃત્યુ કેવી રીતે થયું તે સંબંધીઓ સમજી શક્યા ન હતા. આ અચાનક બનેલી ઘટનાનું કારણ જાણી શકાયું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ