બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ધર્મ / Unique belief in Hanuman Dada's 1000 year old temple throwing behind offerings, find out the interesting reason
Premal
Last Updated: 02:53 PM, 30 December 2021
માન્યતા છે કે મંદિરમાંથી મળતો પ્રસાદ ઘરે લઇ જવાની મનાઈ છે. તો ચાલો આજે અમે તમને આ પ્રસિદ્ધ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ માન્યતાઓ જણાવીએ...
મેહંદીપુર બાલાજી મંદિર
મેહંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લા નજીક આવેલુ છે. આ મંદિર 2 પહાડોની વચ્ચે આવેલુ છે, જે જોવામાં ખૂબ વિચિત્ર લાગે છે. કહેવાય છે કે બાલાજી મંદિરના દર્શન કરવાથી ભૂત-પ્રેતની અડચણોમાંથી મુક્તિ મળે છે. આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવબાબા એટલેકે કોતવાલ કેપ્ટનની મૂર્તિ સ્થાપિત છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, કોઈની ઉપર ભૂત-પ્રેતનો ઓછાયો હોવાથી કીર્તન કરીને તેને દૂર કરી શકાય છે. દરરોજ બે લોકોને લાવવામાં આવે છે. આ સાથે એક અલગ માન્યતા છે કે મંદિરમાં મળતો પ્રસાદ ઘરે ના લઇ જઇ શકો.
1000 વર્ષ જૂનું મંદિર
માનવામાં આવે છે કે બાલાજીનું આ મંદિર અંદાજે 1000 હજાર વર્ષ જૂનુ છે. મંદિરમાં સ્થાપિત બાલારૂમ હનુમાનજીની મૂર્તિ કોઈના દ્વારા બનાવવામાં આવી નથી. પરંતુ આ સ્વયંભૂ છે. બાલાજીની મૂર્તિ પહાડના અખંડ ભાગના રૂપમાં મંદિરની પાછળવાળી દિવાલનું કામ પણ કરે છે. કહેવાય છે કે આ મૂર્તિને મુખ્ય માનીને બાકી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
મંદિરનો પ્રસાદ ઘરે ના લઇ જવાની માન્યતા
મહત્વનું છે કે, મેહંદીપુર બાલાજી મંદિરમાંથી મળતો પ્રસાદ ખવાતો પણ નથી અને તેને ઘરે પણ લઇ જઇ શકાતો નથી. આ સાથે આ પ્રસાદ તમે કોઈને આપી પણ ના શકો. લોક માન્યતા છે કે આ પ્રસાદને ઘરે લઇ જવાથી તમારી પર નકારાત્મક આત્માની અસર થાય છે. આ ઉપરાંત મેહંદીપુર બાલાજીમાં પ્રસાદ ચઢાવવાની રીત પણ બાકી મંદિરોથી અલગ છે. મંદિરમાં દર્ખાવસ્ત અને માનતાવાળો એમ બે કેટેગરીમાં પ્રસાદ ચઢે છે. દર્ખાવસ્તને બાલાજીમાં હાજરી એવુ પણ કહેવામાં આવે છે. હાજરીના આ પ્રસાદને બે વખત ખરીદવામાં આવે છે. આ સિવાય માનતામાં 3 થાળીઓમાં પ્રસાદ રાખવાની પ્રથા છે. માન્યતા છે કે મંદિરમાં દર્ખાવસ્ત એક વખત લગાવ્યાં બાદ ત્યાંથી તરત નિકળી જાય છે. આ સાથે માનતાનો પ્રસાદ પરત ફરતી વખતે તેને પાછળથી ફેંકવાનો નિયમ છે. કહેવાય છે કે પ્રસાદને પાછળ ફેંક્યા બાદ તેને પાછળ ફરીને જોવુ ના જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો