બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Union Health Minister dr harshvardhan tablighi jamat event coronavirus cases india
Hiren
Last Updated: 12:23 AM, 25 May 2020
મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, તેમને વારંવાર આ મુદ્દાને ઉઠાવતા કષ્ટ બહુ થાય છે પરંતુ કોઈ શંકા નથી કે માર્ચ મહિનામાં રાજધાની દિલ્હીમાં થયેલ તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી ગયા.
ભારતમાં હતા ઓછા કેસ, ત્યારે બની ઘટના
હર્ષવર્ધને ભારતીય જનતા પાર્ટી નેતા જીવીએલ નરસિમ્હા રાવને સવાલ કર્યો હતો કે શું ભારતમાં તબલીગી જમાત બાદ કોરોનાએ ઝડપ પકડી? આના જવાબમાં હર્ષવર્ધને કહ્યું કે, સત્ય વાત એ છે કે આ વાત જૂની થઇ ચૂકી છે. આના પર ચર્ચા પણ બહુ થઇ ચૂકી છે અને વિશ્લેષણ પણ બહુ થઇ ચૂક્યું છે. અમને વારંવાર આ મુદ્દાને ઉઠાવતા કષ્ટ બહુ થાય છે પરંતુ એમાં કોઈ બેમત નથી કે માર્ચના બીજા અઠવાડિયા આસપાસ જ્યારે દુનિયામાં ઝડપથી સંક્રમણ થઇ રહ્યું હતું અને ભારતમાં પહેલો કેસ આવ્યા બાદ દોઢ મહિનો વીતી ચૂક્યો હતો. દેશમાં કેસની સંખ્યા સામાન્ય હતી. થોડા રાજ્યોમાં થોડા કેસ હતા અને તે સમયે દુર્ભાગ્યપૂર્ણ, દુખદ અને ગેરજવાબદાર ઘટના બની.
#WATCH: Enough has been discussed & debated about it. I feel bad to raise this issue every now & then: Union Health Minister Dr. Harsh Vardhan on being asked by BJP's GVL Narasimha Rao, "If Tablighi Jamaat event was a take of point for corona in India?" pic.twitter.com/yqsP33JhIb
— ANI (@ANI) May 24, 2020
ભારતની 4 કંપીનીઓ રસી બનાવવાની ક્લીનિક ટ્રાયલ સ્ટેજમાં ટૂંક સમયમાં પહોંચશેઃ હર્ષવર્ધન
જીવીએલ નરસિમ્હા રાવે વીડિયો કોન્ફ્રરન્સની મદદથી આરોગ્ય મંત્રી હર્ષવર્ધન સાથે કોરોનાની મહામારીને લઈને વાતચીત કરી હતી. વાતચીતમાં દેશવાસીઓને સંદેશ આપવાની વાત કરી છે. હર્ષવર્ધને કહ્યું કે, ભારતની 4 કંપીનીઓ રસી બનાવવાની ક્લીનિક ટ્રાયલ સ્ટેજમાં ટૂંક સમયમાં પહોંચશે. ભારતની 4 કંપનીઓ રસી બનાવવાની ક્લીનીકલ ટ્રાયલ સ્ટેજમાં છે. 4થી 5 મહિનામાં 4 કંપનીઓ ક્લીનીકલ સ્ટેજમાં પહોચી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આરોગ્યમંત્રીએ દાવો કર્યો છે કે, ભારતમાં હાલ 14 કંપનીઓ રસી બનાવવાની રેસમાં છે અને લાંબી પ્રક્રિયાના કારણે 1 વર્ષ સુધી રસી બજારમાં આવી નહીં શકે તેવી વાત કરી હતી. ક્લીનીકલ ટ્રાયલમાં દવાનો દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો