બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / મુંબઈ / Politics / uddhav thackeray says still believe that shiv sena wasted 25 years in alliance with bjp
Dharmishtha
Last Updated: 10:05 AM, 24 January 2022
શિવસેનાએ ભાજપની સાથે ગઠબંધનમાં 25 વર્ષ બબાદ કર્યા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરોએ ગઠબંધનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમનું માનવું છે કે શિવસેનાએ ભાજપની સાથે ગઠબંધનમાં 25 વર્ષ બબાદ કર્યા. પાર્ટીના સંસ્થાપક અને પોતાના પિતા બાળ ઠાકરેની 96મી જયંતી પર શિવસૈનિકોને સંબોધિત કરતા ઉદ્ધવે કહ્યું કે ભાજપનું હિંદુત્વ સત્તા માટે છે.
ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપને છોડ્યું છે હિંદુત્વને નહીં
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપને છોડ્યું છે હિંદુત્વને નહીં. મારુ માનવું છે કે ભાજપના અવસરવાદી હિંદુત્વ સત્તા માટે છે. હકિકતમાં 2019માં મહારાષ્ટ્ર ચૂંટણીઓ બાદ શિવસેના ભાજપથી અલગ થઈ અને મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યુ.
ચલો બે રાજનીતિક દળોના રુપમાં લડીએ- ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, અમિત શાહે પુના આવી ને પડકાર આપ્યો હતો કે હિમ્મત છે તો એકલા લડો. અમે એકલા લડવા માટે તૈયાર છીએ. પણ મારી શરત છે કે તમારી સરકારના રુપમાં પોતાની શક્તિનું પ્રયોગ ન કરો. અમે પણ શક્તિનો પ્રયોગ નહીં કરીએ. ચલો બે રાજનીતિક દળોના રુપમાં લડીએ. ત્યારે અમે જોઈશું કે કોણ વધારે શક્તિશાળી છે. ઈડી ઈનકમ ટૈક્સનો ઉપયોગ કરવો અને પછી લડાઈ ઝઘડો કરવું યોગ્ય નથી.
યુઝ એન્ડ થ્રો પોલિસી ભાજપનો સિદ્ધાંત
ઠાકરેએ કહ્યું કે ભાજપનો સિદ્ધાંત યુઝ એન્ડ થ્રો પોલિસી છે. યાદ કરો તે દિવસ જ્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પોતાની ડિપોઝિટ ગુમાવી દેતા હતા. તે સમયે અમારી જરુર પડી હતી. અમારી સાથે અકાળી દળ અને મમતાની સાથે ગઠબંધન કર્યુ અને કેન્દ્રમાં અટલ બિહારીએ સરકાર બનાવી હતી. અમે તેમને દિલથી સમર્થન કર્યુ હતુ. પરંતુ હવે તે નવ હિંદુત્વવાદી હિંદુત્વનો ઉપયોગ ફક્ત ફાયદા માટે કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners