બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / those who beat corona are affected by memory
Dharmishtha
Last Updated: 08:22 AM, 28 September 2020
રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડૉક્ટર અજીત જૈન જણાવે છે કે કોરોનામાંથી સાજા થયા બાદ લોકોને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પોસ્ટ કોવિડ ક્લીનિકમાં સારવાર માટે આવેલા 250 લોકોમાં 80 લોકોમાં ન્યૂરો સમસ્યા જોવા મળી છે. જેમાં લગભગ 20 ટકા લોકો એવા છે જેમાં ભૂલવાની સમસ્યા છે.
તેમણે કહ્યું કે અનેક વાર એવું બને છે કે લોકોની નસોમાં લકવો થઈ જાય છે. ક્યારેક ક્યારેક આ દિમાગ પર અસર કરે છે. જેમાં યાદશક્તિને અસર થાય છે. જે દર્દીઓના સંક્રમિત હોવા દરમિયાન મગજ પર સોજો આવવાની સમસ્યા હોય છે તેમાં આ લક્ષણો વધારે જોવા મળ્યા છે. સાજા થયા બાદ 70 ટકા લોકોમાં નબળાઈ અને ચક્કર આવવાની સમાન્ય સમસ્યા છે.
ડૉક્ટરના જણાવ્યાનુંસાર એવું થવું કોઈ નવી વાત નથી. આવું બીજા વાયરસમાં પણ થાય છે. એપોલો હોસ્પિટલમાં ડૉક્ટર યશ ગુલાટી જણાવે છે કે વાયરસ સામે લડવા માટે શરીરમાં બનેલી એન્ટીજન રોગ પ્રતિકારક તંત્રમાં આ પ્રકારનો બદલાવ આવી જાય છે .જેનાથી ઈમ્યૂન સિસ્ટમ વધારે પ્રતિક્રિયા કરવા લાગે છે.
આ કારણે તાવ, શરીર દુખાવુ અને અન્ય સમસ્યાઓ થવા લાગે છે. જેનાથી ચિકનગુનિયામાં 8થી 10 દિવસ તાવ રહ્યા બાદ સાથા થઈ જાય છે પરંતુ તેમાંથી અનેક દર્દીઓમાં સાંધાનો દુખાવો અને શરીરમાં દુખાવો અનેક મહિનાઓ સુધી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો