બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Kishor
Last Updated: 08:22 PM, 2 July 2023
મોટાભાગના લોકોને દિવસ દરમિયાન ઊંઘ લેવાની આદત હોય છે જેવી તક મળે કે લોકો બપોરે નીંદરની ઝપકી મારી લેતા હોય છે. ત્યારે કેટલાક લોકોનું એવું માનવું હોય છે કે દિવસ દરમિયાન ઉંઘને પગલે શરીરમાં નુકસાન થાય છે જોકે તાજેતરમાં એક સર્વે સામે આવ્યો છે જેમાં દિવસ દરમિયાન ઉંઘ લેવાથી શરીરમાં ઘણા ફાયદા થતા હોવાનું સામે આવ્યું છે. દિવસ દરમિયાન નિંદ્રા લેવાથી મગજનું સંકોચન ઓછો થાય છે અને મગજના સ્વાસ્થ્ય માટે ઊંઘ વધુ ફાયદા કારક છે. વધતી ઉંમર સાથે યાદશક્તિમાં ફરક પડતો હોય છે. ત્યારે ઊંઘ યાદ શક્તિમાં અસરકારક નીવડે છે.
40 થી 69 વર્ષની ઉંમરના લોકોનું કરાયું નિરીક્ષણ
યુસીએલ અને ઉરુગ્વેલની યુનિવર્સિટી ઓફ રિપબ્લિક દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્લોબલ ડાયાબિટીસ કમ્યુનિટી વેબસાઈટના જણાવ્યા અનુસાર આ અભ્યાસમાં 40 થી 69 વર્ષની ઉંમરના લોકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ અભ્યાસ દરમિયાન તારણ બહાર આવ્યું કે જે લોકો દિવસ દરમિયાન ઉંઘ લેતા હોય છે તેમના મગજનું પ્રમાણ જે લોકો દિવસમાં ઊંઘ નથી લેતા તેમના કરતાં વધારે એક્ટિવ જોવા મળ્યું હતું. જેનો મતલબ એ છે કે દિવસ દરમિયાન નિંદ્રા લેવાથી વોલ્યુમ નેપ નામની બીમારીનું જોખમ ઓછું થાય છે. મહત્વનું છે કે ઉન્માંદ એ વૃદ્ધાવસ્થામાં થતો રોગ છે. આ અભ્યાસ પરથી દિવસ દરમિયાન ઉંઘ લેવીએ સ્વાસ્થ્ય માટે અને ખાસ મગજ માટે ફાયદાકારક હોવાનું વરિષ્ઠ સંશોધક ડો. વિક્ટોરિયા ગારફિલ્ડે જણાવ્યું છે.
3. 78 લાખ લોકોના ડેટા એકત્ર કરાયા
યુસીએલ અને ઉરુગ્વેલની યુનિવર્સિટી ઓફ રિપબ્લિકના અભ્યાસ દરમ્યાન યુકે બાયો બેંકમાંથી 3. 78 લાખ લોકોના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને અભ્યાસ બાદ તારણ સ્પષ્ટ સામે આવ્યું કે જે લોકો ઝપકી લેવાની આદત ધરાવે છે તેમના મગજનું પ્રમાણ વધુ હોય છે. નિંદ્રા લેતા લોકોના મગજનું પ્રમાણ ન લેતા લોકોના મગજની સરખામણીએ સરેરાશ 2.6 થી 6.5 વર્ષ વધારે ચાલે છે. આથી દિવસ દરમિયાનની ઊંઘ આવકારદાયક નીવડે છે અને નિંદ્રા તથા મગજ વચ્ચેના સકારાત્મક સંબંધને જણાવતો આ પ્રથમ પ્રકારનો અભ્યાસ હોવાનું પણ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો