બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / The mother killed her own child

અમદાવાદ / માતાએ પ્રેમીને પામવા 3 વર્ષના પુત્રની હત્યા કરી, બાદમાં અમદાવાદથી પાલનપુર જઈને દાટી દીધો

Ronak

Last Updated: 03:46 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં એક માતાએ તેના પ્રેમીને પામવા માટે તેનાજ બાળકની હત્યા કરી નાખી. બાદમાં બાળકના મૃતદહેને પાલનપુરમાં જઈ માતા અને પ્રેમીએ દાટી દીધો

  • માતાએ કરી તેનાજ બાળકની હત્યા 
  • પ્રેમીને પામવા બાળકને ઉતાર્યો મોતને ઘાટ 
  • અમદાવાદમાં હત્યા કરી બાળકને પાલપુરમાં દાટ્યો 

અમદાવાદના શહેર કોટકા વિસ્તારમાં માતાની મમતા પર સવાલો ઉભા થાય તેવો બનાવ સામે આવ્યો છે. કારણકે અહીયા એક મહિલાએ તેનાજ 3 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. સાંભળીને આપને નવાઈ લાગશે માતાના અન્ય વ્યક્તિ સાથે આડાસંબંધો હતા. જેને લઈને તેણે તેનીજ મમતાની હત્યા કરી નાખી. 

લોકોમાં રોષનો માહોલ 

આ બનાવને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાક મચી જવા પામી છે. સાથેજ લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. માતાના જે વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો હતા. તેની સાથે બાળકને લઈને અવાર નવાર કંકાસ થતો હતો. જેથી માતાએ તે કંકાસનો અંત લાવવા માટે ખૂની ખેલ ખેલી કાઢ્યો. 

પાલનપુરમાં બાળકો મૃતદેહ દફનાવ્યો 

પ્રેમીને પામવા માટે માતાને તેનો પુત્ર આંખમાં કણાની જેમ ખૂંચાઈ રહ્યો હતો. જેથી તેણે બાળકની હત્યાનો પ્લાન બનાવ્યો. માતાએ તેના બાળકની હત્યા તો કરી નાખી પરંતુ સાંભળીને તમને નવાઈ લાગશે કે તેણે પ્રેમી સાથે મળીને પાલનપુરમાં તેના બાળકનો મૃતદેહ દફનાવી દીધો હતો. જોકે તેની કરતૂતને કારણે આજે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. 

8 ઓગસ્ટે પાલનપુરમાં દફનાવ્યો 

ઉલ્લેખનીય છે સમગ્ર મામલે માતા અને પ્રેમીએ બચવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેમની કરતૂતને કારણે આજે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમી પંખીડાએ ગત 8 ઓગસ્ટે પાલનપુરમાં જઈ બાળકને દાટ્યો હતો. જેથી પોલીસે માતા અને પ્રેમી સામે હત્યાનો ગુનો નોંઘીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ