બ્રહ્મલીન / સૌરાષ્ટ્રના જાણીતા સંત મહામંડલેશ્વર હરિચરણદાસજી દેવલોક પામ્યા, આવતી કાલે અપાશે મુખાગ્ની

The famous saint Mahamandleshwar Haricharandasji of Saurashtra passed away

ગોંડલના રામજી મંદિરના ગાદીપતિ મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ આજ રોજ બ્રહ્મલીન થયા છે.આ સમાચારની સાથે તમામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ