બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Noor
Last Updated: 11:05 AM, 23 August 2020
મુંબઈમાં DRDO ગેસ્ટ હાઉસ પહોંચ્યો સિદ્ધાર્થ
સુશાંત સિંહના કુક નીરજથી શુક્રવારે પૂછપરછ કરવામાં આવી હતી. શનિવારે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણની પૂછપરછ કરવામાં આવી હતી. આજે ફરી સિદ્ધાર્થને પૂછપરછ માટે DRDO ગેસ્ટ હાઉસ બોલાવ્યો છે. સીબીઆઈની ટીમ ત્યાં હાજર છે.
પોલીસે સુશાંતના ફ્લેટના છતની પણ તપાસ કરી હતી. શનિવારે રાત્રે લગભગ 9 વાગ્યે સીબીઆઈની ટીમ સુશાંતના ફ્લેટમાંથી બહાર આવી હતી. જ્યાં તેમની સાથે સિદ્ધાર્થ પિઠાણી, દિપેશ સાવંત અને નીરજ સિંહ પણ હતા. આ લોકોની સાથે સીબીઆઈ ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચી હતી અને ત્યાં પૂછપરછ લાંબા સમય સુધી ચાલી હતી.
મુંબઈમાં સુશાંત સિંહની મોતથી સંબંધિત દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે શનિવારે સીબીઆઈની ટીમ સુશાંતના બાન્દ્રાના ડુપ્લેક્સ ફ્લેટમાં પહોંચી હતી અને લગભગ 6 કલાક સુધી તપાસ કરી હતી. ઘટનાના દિવસે ઘરે હાજર સિદ્ધાર્થ પિઠાણી, દિપેશ સાવંત અને નીરજ સિંહને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી ઘટનાવાળા દિવસને ફરી રિક્રિએટ કરાયો હતો. સુશાંતના જીવનના અંતિમ દિવસે શું બન્યું તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સુશાંતે આત્મહત્યા કરી છે સુશાંતે જે રૂમમાં આત્મહત્યા કરી હતી ત્યાં લગભગ 2 ડઝન ફોરેન્સિક એક્સપર્ટ અને 7-8 સીબીઆઈ અધિકારીઓ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન એ લિંક્સને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સુશાંતનાી મોતની કહાનીમાં અત્યાર સુધી સામે આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો