બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Surat well-known builder Naresh Agarwal attempted suicide

ઘટના / સુરતના જાણીતા બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ, 14 ઘેનની ગોળીઓ ખાધી, કારણ પણ આવ્યું બહાર

Dinesh

Last Updated: 10:10 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : સુરતના જાણીતા બિલ્ડર નરેશ અગ્રવાલે સારોલીની પોતાની ઓફિસમાં ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

  • સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ
  • ઓફિસમાં જ 14 ઘેનની ગોળીઓ ગળી કર્યો આપઘાત પ્રયાસ
  • હાલ બિલ્ડર નરેશ અગ્રવાલની તબિયત સ્થિર


સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નરેશ અગ્રવાલ નામના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા સુરત બિલ્ડર લોંબીમાં ચકચાર મચી જવા પામી છે. ઓફિસમાં જ ઘેનની ગોળીઓ ગળી આપઘાત પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. 

તબિયત સ્થિર હોવાની માહિતી
જો કે, તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર અર્થે અન્ય ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે. જો કે, હાલ બિલ્ડર નરેશ અગ્રવાલની તબિયત સ્થિર હોવાની માહિતી છે.

પરિવારજનો ચિંતામાં
નરેશ અગ્રવાલે સારોલીની પોતાની ઓફિસમાં જ 14 જેટલી ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લેણદારો દ્વારા ધમકી અને સતત ઉઘરણીને લઇ આપઘાત કર્યો હોવાની ચર્ચા સામે આવી છે. જો કે, સમગ્ર બનાવને પગલે પરિવારજનો ચિંતામાં મુકાયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ