બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shankaracharya of Shardapith praised the Prime Minister
Priyakant
Last Updated: 11:41 AM, 20 January 2024
Ayodhya Ram Mandir : રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ તરફ હવે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બધાનીવચ્ચે દેશના ખુણે ખુણેથી સાધુ સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે. જેમાં ગુજરાતના મહંતો પણ અયોધ્યા પહોંચ્યા છે. શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીએ રામમંદિર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સૌભાગ્યની વાત છે કે હવે આપણે ભગવાન રામના દર્શન કરી શકીશું.
શું કહ્યું શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીએ ?
શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સ્વામીની રામમંદિર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અનેક સદીઓના સંઘર્ષના બાદ આ અવસર પ્રાપ્ત થયો છે. સૌભાગ્યની વાત છે કે હવે આપણે ભગવાન રામના દર્શન કરી શકીશું. કોઇ પણ સરકારની જવાબદારી છે મોટા આયોજન અંગે વ્યવસ્થા કરવાની છે. આ સાથે તેમને કહ્યું કે, PM મોદીના કાર્યકાળમાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું તે પ્રસન્નતા અને સંતોષનો વિષય છે. તેમણે ઉમેર્યું કે, પરમાત્મા જેને નિમિત્ત બનાવી જે કામ કરાવવા માગે છે તે કરાવી લે છે.
ગુજરાતના મહંતો પણ પહોંચ્યા અયોધ્યા
અયોધ્યામાં 22મીએ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઇ દેશ રામમય બન્યો છે. આ બધાની વચ્ચે દેશના ખુણે ખુણેથી સાધુ સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતના મહંતો પણ અયોધ્યા પહોંચ્યા છે. આ તરફ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇ મહંતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તિમય માહોલમાં ગોંડલના મહંતોએ રામની અનુભૂતિ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh