બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Bijal Vyas
Last Updated: 02:04 PM, 18 May 2023
Shani Jayanti Upay: શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. આ જ કારણ છે કે લોકો તેમના દંડથી બચવા માંગે છે. સાડાસાતી દરમિયાન શનિદેવ વ્યક્તિને ફળ આપે છે. તેઓ અશુભ અને શુભ પણ હોઈ શકે છે. જો કે સાડા સાતીનું નામ સાંભળતા જ લોકોના મનમાં ગભરાટ પેદા થાય છે. જો કે, આ કરવાની કોઈ જરૂર નથી. શનિ જયંતી 19મી મેના રોજ ઉજવવામાં આવશે. તો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે છે.
1.પીપળો
શનિ જન્મોત્સ અથવા શનિ જયંતીના દિવસે સૂર્યોદય પહેલા સમય પીપળાના વૃક્ષના ચારે તરફ 7 વખત કાચા સુતર લપેટી અને ધૂપ-દીવા-નૈવેદ્યથી શનિ દેવની પૂજા કરો. તેની સાથે જ શનિના મંત્ર ‘ऊँ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः’નું 108 વાર જાપ કરો. આમ કરવાથી સાડાસાતીથી ખરાબ અસર ઓછુ થવા લાગે છે.
2. પ્રવાહીત
શનિ જયંતીના દિવસે સૂર્યાસ્ત પહેલા સવા મીટર કાળા કપડામાં સવા કિલો કાળા ચણા, એક ખિલ્લી અને એક કોલસો બાંધીને પોતાની ઉપરથી 11 વાર ઉતારી લો. તેનાથી બાદ સામગ્રી બાંધીને આ કપડાથી બાંધેલા જળમાં પ્રવાહિત કરો, તેનાથી શનિદેવ પ્રસન્ન હોય છે.
3. દાન
શનિ દેવને દાન કરવાનું પસંદ છે, શનિ જયંતીના દિવસે કાળા તલ, તેલ, અળદ, કાળા વસ્ત્ર, જૂતા, લોખંડ, કાળા પુષ્પ, સરસીયાનું તેલ વગેરે કોઇ જરુરીયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો. આ ઉપાય કરવાથી નિશ્ચિત રુપથી શનિ દેવ પ્રસન્ન થશે અને સાડાસાતીનો પ્રભાવ ઓછો થશે.
4. હનુમાનજી
આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેવામાં શનિ જયંતીના દિવસે હનુમાનજીના સહસ્ત્ર નામોનો ઉચ્ચાર કરો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog