બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / rudraksha luck according to your business and profession rudraksha upay

ઉપાય / કરિયર માટે રુદ્રાક્ષનો ખાસ ઉપાય: રાતો-રાત ચમકવા લાગશે કિસ્મત, જાણો કોના માટે કયો રુદ્રાક્ષ શુભ

Manisha Jogi

Last Updated: 09:32 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શિવને રુદ્રાક્ષ અર્પણ કરવાથી પુણ્ય મળે છે. રુદ્રાક્ષ પ્રસાદ તરીકે ધારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઈચ્છા, કરિઅર અને કારોબાર અનુસાર રુદ્રાક્ષ ધાર્ણ કરવાથી હંમેશા તેની શુભતામાં વૃદ્ધિ થાય છે.

  • ભગવાન શિવના આંસુઓમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ
  • ઈચ્છા, કરિઅર અને કારોબાર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ
  • આ પ્રકારે કરવાથી તેની શુભતામાં વૃદ્ધિ થાય છે

 હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને પવિત્ર માનવામાં આવ્યો છે. જેનો ભગવાન શિવ સાથે સીધો સંબંધ છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવના આંસુઓમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભગવાન શિવને રુદ્રાક્ષ અર્પણ કરવાથી પુણ્ય મળે છે. રુદ્રાક્ષ પ્રસાદ તરીકે ધારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઈચ્છા, કરિઅર અને કારોબાર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી હંમેશા તેની શુભતામાં વૃદ્ધિ થાય છે. 

ડોકટરો માટે શુભ
તમે ડોકટરના પ્રોફેશન સાથે જોડાયેલ છો, તો તેમાં સફળ થવા માટે ત્રિમુખી, 9 મુખી, 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જ્યોતિષ અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

બિઝનેસમાં સફળતા માટે
જો તમે બિઝનેસ સાથે જોડાયેલ છો. તમારો બિઝનેસ સારો નથી ચાલી રહ્યો તો તમારે શિવની કૃપા મેળવવા માટે 10 મુખી, 13 મુખી અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. 

કાયદાકીય કામ માટે
જો તમે નિયમ અને કાયદા સાથે જોડાયેલ છો અને પ્રગતિ માટે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ઉપરાંત પંચમુખી, 13 મુખી રુદ્રાક્ષ પણ લાભકારક સાબિત થશે. 

રાજનીતિમાં સફળતા માટે
તમે પોલિટીક્સમાં આગળ વધવા માંગો છો. તમે તમારી પોસ્ટમાં પ્રમોશન મેળવવા માટે અને નામના મેળવવા માંગો છો, તો એકમુખી, 13 મુખી અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. 

એન્જિનિયર માટે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એન્જિનિયરીંગ સાથે જોડાયેલ લોકોએ 9 મુખી, 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ