બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Manisha Jogi
Last Updated: 09:32 AM, 13 August 2023
હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને પવિત્ર માનવામાં આવ્યો છે. જેનો ભગવાન શિવ સાથે સીધો સંબંધ છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવના આંસુઓમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભગવાન શિવને રુદ્રાક્ષ અર્પણ કરવાથી પુણ્ય મળે છે. રુદ્રાક્ષ પ્રસાદ તરીકે ધારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઈચ્છા, કરિઅર અને કારોબાર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી હંમેશા તેની શુભતામાં વૃદ્ધિ થાય છે.
ડોકટરો માટે શુભ
તમે ડોકટરના પ્રોફેશન સાથે જોડાયેલ છો, તો તેમાં સફળ થવા માટે ત્રિમુખી, 9 મુખી, 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જ્યોતિષ અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
બિઝનેસમાં સફળતા માટે
જો તમે બિઝનેસ સાથે જોડાયેલ છો. તમારો બિઝનેસ સારો નથી ચાલી રહ્યો તો તમારે શિવની કૃપા મેળવવા માટે 10 મુખી, 13 મુખી અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
કાયદાકીય કામ માટે
જો તમે નિયમ અને કાયદા સાથે જોડાયેલ છો અને પ્રગતિ માટે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. ઉપરાંત પંચમુખી, 13 મુખી રુદ્રાક્ષ પણ લાભકારક સાબિત થશે.
રાજનીતિમાં સફળતા માટે
તમે પોલિટીક્સમાં આગળ વધવા માંગો છો. તમે તમારી પોસ્ટમાં પ્રમોશન મેળવવા માટે અને નામના મેળવવા માંગો છો, તો એકમુખી, 13 મુખી અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો.
એન્જિનિયર માટે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એન્જિનિયરીંગ સાથે જોડાયેલ લોકોએ 9 મુખી, 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો