બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharmas reaction to announcement on t20 world cup captaincy goes viral

હીટમેન માટે ખુશી / VIDEO : T20 વર્લ્ડ કપનો કેપ્ટન કોણ? રાજકોટમાં જય શાહે કર્યું એલાન, થનગની ઉઠ્યાં ખેલાડીઓ

Hiralal

Last Updated: 04:46 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે કે T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ ટીમ ઈન્ડીયાનો કેપ્ટન રહેશે.

  • બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનું સત્તાવાર એલાન 
  • T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ રહેશે કેપ્ટન 
  • રાજકોટમાં જય શાહના એલાનને બધા ખેલાડીઓએ વધાવ્યું 

જુનમાં શરુ થઈ રહેલા  T20 વર્લ્ડ કપમાં ભારતના કેપ્ટનને સત્તાવાર એલાન થઈ ગયું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારે પુષ્ટિ કરી હતી કે રોહિત શર્મા આગામી ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે.

રાજકોટના ખંઢેરીના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ કરવાના પ્રસંગે બોલતાં જય શાહે કહ્યું કે ભલે ભારત વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું પરંતુ રોહિતના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે. "2023 (ફાઇનલ) માં અમદાવાદ ખાતે, આપણે સતત 10 જીત પછી વર્લ્ડ કપ જીતી શક્યા ન હતા, તેમ છતાં, ટીમ આપણા દિલ જીતી લીધાં. હું તમને વચન આપવા માંગુ છું કે 2024માં (ટી 20 વર્લ્ડ કપ) બાર્બાડોસમાં (વેસ્ટ ઈન્ડીઝમાં ફાઇનલ માટેનું સ્થળ), રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ, હમ ભારત કા ઝંડા ગાડેંગે (તિરંગો ફરકાવીશું). 

એલાન બાદ રોહિત હસતો રહ્યો 
જય શાહે જ્યારે આ એલાન કર્યું ત્યારે રોહિત હસતો જોવા મળ્યો હતો અને બીજા ખેલાડીઓએ પણ તાળીઓના ગડગડાટથી રોહિતની આગેવાનીમાં ટી 20 વર્લ્ડ કપ રમવાની હામી ભરી દીધી હતી. આ પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવાયો હતો
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો હતો જે પછી ચાહકો ખૂબ નારાજ થયાં હતા અને રોહિતને અન્યાય થયો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ હવે લાગે છે કે બીસીસીઆઈએ રોહિતને થયેલો આ અન્યાય દૂર કરી દીધો છે અને તેની પર ભરોસો મૂક્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ