બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Kishor
Last Updated: 12:30 AM, 10 April 2023
ઉનાળો શરૂ છે પરિણામે લોકોને પાણીની જરૂરિયાત વધી છે. પરંતુ તેવા સમયે જ અમદાવાદમાં ટાંકીનું રિપેરિંગ કામ ચાલું છે, આથી સ્થાનિક લોકોના ઘરમાં પૂરતા પ્રેશરથી પાણી નહીં પહોચતું હોવાની ફરિયાદ ઊઠી છે. ઓવરહેડ ટાંકીનું રિપેરિંગ કામ જે ગતિએ ચાલી રહ્યું છે તે જોતાં હજુ આખો ઉનાળો પસાર થઈ જાય છતાં લોકોને પૂરતું પાણી નહીં મળે તેવું લાગે છે, જેનાથી સ્થાનિક લોકો પરેશાન છે.
પાણીના અભાવે સ્થાનિકો મુશ્કેલીમાં
મહત્વનું છે કે અમદાવાદ મહાનગર પાલિકાએ દોઢ વર્ષ પહેલા આ ઓવરહેડ ટાંકીનું નિર્માણ કર્યું હતું. જે માટે 11 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ટાંકીમાંથી ઘોડાસરના એક હજાર છસો ઘરોમાં પાણી પહોંચતું હતું. પરંતુ 11 કરોડના ખર્ચે અને મહિનાઓની મહેનત બાદ તૈયાર થયેલા આ ટાંકી માત્ર દોઢવર્ષમાં જ લીકેજ થઈ ગઈ છે. જેના કારણે સ્થાનિક લોકો છેલ્લાં ઘણા મહિનાઓથી પૂરતા પાણીના અભાવે મુશ્કેલી વેઠી રહ્યા છે.
મજબૂતાઈમાં કાચું ક્યાં કપાઈ ગયું?
પાણીની ટાંકી દોઢ વર્ષમાં જ લીકેજ થતાં લોકો આ ઓવરહેડ ટાંકીની ક્ષમતા પર સવાલ ઊઠાવી રહ્યા છે એટલું જ નહી કેટલાક નાગરિકો તો આ ટાંકીના રિપેરિંગનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાની માગણી કરી રહ્યા છે. હાલ તો મનપાએ આ ઓવરહેડ ટાંકીનું સમારકામ શરૂ કર્યું છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે લાખો લોકો માટેની આ સુવિધાની મજબૂતાઈમાં કાચું ક્યાં કપાઈ ગયું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો