ઍનાલિસિસ / 26મી જાન્યુઆરીએ આ 2 વાતોનું ધ્યાન રખાયું હોત તો હિંસા ન થાત

ગણતંત્ર દિવસે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ યોજી હતી. આ દરમિયાન દિલ્હીમાં અનેક જગ્યાઓ પર હિંસા થઇ હતી. ત્યારે જો આ 2 વાતોનું ધ્યાન રખાયું હોત તો હિંસા ન થાત. આ અંગે જાણવા જુઓ Analysis with Isudan Gadhvi...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ