ધર્મ / રામાયણઃ જ્યારે વિભિષણે રામ ભગવાનને રાવણના મૃત્ય અંગેનું જણાવ્યું રહસ્ય

ramayana lord ram  ravan vibhishan

રાવણે વિરાટ રાક્ષસ સેના સાથે યુદ્ધ ભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ એમનાં શંખ મૃદંગનો ધ્વનિ અને રાક્ષસોનો કોલાહલ ગાજી રહ્યો. રાવણે યુદ્ધ ભૂમિમાં પગ મૂકતાં જ વાનરોનો સંહાર શરૂ કર્યો. તેથી વાનરો ડરના માર્યા નાસભાગ કરવા લાગ્યા.રાક્ષસ સેના અને વાનર સેના વચ્ચે સતત તેર તેર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ