બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Divyesh
Last Updated: 10:52 AM, 15 July 2020
રાજસ્થાન રાજકારણને લઇને મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં કોંગ્રેસ દ્વારા સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે વિધાનસભા અધ્યક્ષે પણ સદસ્યતા રદ્દ કરવા નોટિસ ફટકારી છે.
જ્યારે બીજી તરફ સચિન પાયલટ આજે પત્રકાર પરિષદ નહીં યોજે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આ અંગેનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. આ સાથે સચિન પાયલટ ભાજપમાં પણ નહીં જોડાય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
આ અગાઉ અશોક ગેહલોત પર સચિન પાયલટે પલટવાર કર્યો છે. સચિન પાયલટે કહ્યું કે રાજસ્થાનમાં મે 5 વર્ષ સુધી મહેનત કરી. રાજસ્થાનમાં મેં મહેનત કરી, સત્તામાં આવ્યાં પરુંતુ ગેહલોતે કંઇન આપ્યું. આ સત્તાનો સંઘર્ષ નથી, પરંતુ આત્મસન્માનની વાત છે. ભાજપમાં સામેલ થવાને લઇને સંપૂર્ણ વાત ખોટી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT