બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ધર્મ / Radha Ashtami 2023 : Today Radhaji was borned, these 5 zodiac signs can get the blessings of goddess radha
Vaidehi
Last Updated: 07:49 AM, 23 September 2023
આજે એટલે કે 23 સપ્ટેમ્બર 2023નાં રોજ રાધા અષ્ટમીનો દિવસ છે. રાધા અષ્ટમી પર 5 રાશિનાં જાતકોનું નસીબ ચમકી શકે છે. તેમના પર માતા લક્ષ્મીની કૃપા બની શકે છે જેના લીધે ધન લાભ અને કરિયરમાં ઉન્નતિ થશે. આવકનાં નવા સ્ત્રોત પણ તૈયાર થશે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને સફળતા મળી શકે છે.
આ રાશિવાળાઓની કિસ્મત ચમકી શકે છે:
કર્ક
રાધા અષ્ટમીનાં દિવસે તમે તમારા વિરોધીઓ પર સફળતા હાસિલ કરી શકશો. નોકરી કરતાં લોકો પર કામનું ભારણ વધશે જેનો લાભ પણ તેમને મળશે. બોસની નજરોમાં તમારો પ્રભાવ વધી શકે છે. તમને કાર્યમાં સફળતા મળશે અને પારિવારિક જીવન આનંદપૂર્ણ રહેશે. લાઈફ પાર્ટનર સાથે સંબંધો વધુ મજબૂત થઈ શકે છે.
સિંહ
રાધાજી સાચા પ્રેમનું પ્રતિક છે. રાધા અષ્ટમીનાં દિવસે લવ લાઈફમાં સફળતા મળશે. કોઈ નવું કામ કરવા માટે સમય અનુકૂળ છે. આજનાં દિવસે તમારું મન પૂજા-પાઠ અને ધાર્મિક કાર્યોમાં લાગેલું રહેશે. પરોપકાર કરવાથી મનને શાંતિ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. શિક્ષા અને સ્પર્ધા સાથે સંબંધિત લોકોને સફળતા મળી શકે છે.
તુલા
રાધા અષ્ટમીનો દિવસ તમારા માટે ધન લાભ સાથે સંકળાયેલો છે. અચાનક ધન લાભથી તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. આજનાં દિવસે કરવામાં આવેલ રોકાણ ભવિષ્યમાં મોટો ધનલાભ અપાવી શકે છે. તમે પોતાને ખુબ લક્કી પણ સમજશો.
ધનુ
રાધા અષ્ટમીનાં દિવસે વેપારીઓ પર માતા લક્ષ્મીની સાક્ષાત કૃપા વરસશે. બિઝનેસમાં નફો મળી શકે છે. એક્સપોર્ટ-ઈનપોર્ટ સાથે સંકળાયેલા લોકો વધુ પ્રોફીટ કમાઈ શકે છે. નોકરી કરતાં લોકોને પણ ધન લાભ થશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને ઘરમાં ધાર્મિક ગતિવિધિઓ વધશે.
મીન
રાધા અષ્ટમી આ રાશિનાં જાતકો માટે લક્કી છે. કરિયરની વાત કરીએ તો પ્રમોશન મળી શકે છે. તમારા જૂના અટકાયેલા પૈસા પણ પાછા મળી શકે છે. બિઝનેસ કરતાં લોકોને પણ ધન લાભ થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને દાંપત્ય જીવ સુખમય રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો