બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Extra / pulwama-terror-attack-world-stands-in-support-of-india

NULL / પુલવામા હુમલો: US-રશિયા-ફ્રાંસે હુમલાની કરી નિંદા UNએ સંવેદના વ્યકત કરી

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો. આ ઘટનામાં CRPFના 44 જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ દેશભરના લોકોમાં રોષ જોવા મળ્યો છે. અમેરિકા રશિયા અને ફ્રાંસ સહિતના દેશોએ હુમલાની નિંદા કરી છે.

આ ઘટના બાદ ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે ટ્વિટ કર્યુ છે કે ભારતમાં આમેરિકી દૂતાવાસ જમ્મૂ કાશ્મીરમાં ગુરૂવાર થયેલા હુમલાની નિંદા કરે છે. પીડિતાના પરિવારો પ્રત્યે અમને સંવાદના છે.

ત્યાર બાદ રશિયાએ પણ આતંકી હુમલાની નિંદા કરી હતી. આ મામલે ફ્રાંસના રાજદૂત અલેક્જેંડે જિગલરે કહ્ય કે ફ્રાંસ જમ્મૂ કાશ્મીમરમાં થયેલા હુમલાની નિંદા કરે છે. જર્મનીએમાં પણ હુમલાની નિંદા કરતા જણાવ્યુ કે ભારતના વ્યૂહાત્મક સાથીઓ ભારત સાથે ઉભા છે.

આ સાથે જ આ ઘટનામાં ઓસ્ટ્રેલિયા તુર્કી ચેક રિપબ્લિક બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા અને માલદીવે નિંદા કરી હતી. વિશ્વના અનેક દેશના નેતાઓએ આતંકવાદ સાથે લડવાનો સંકલ્પ કર્યો હતો.

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આતંકી હુમલાની નિંદા કરી હતી. નેપાળના વડાપ્રધાને કહ્યું કે નેપાળ સરકાર દરેક પ્રકારના આતંકી હુમલાની કડક આલોચના કરે છે.

જ્યારે શ્રીલંકના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે અમે શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના આ હુમલાથી દુખી છે.

માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોહિલએ કહ્યું કે આતંક વિરુધ્ધની લડાઇમાં માલદીવ ભારતની સાથે છે. જ્યારે ભૂટાન સરકારે પણ આતંકી હુમલાની નિંદા કરી છે અને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ