બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / આરોગ્ય / Professor Manindra Agrava of IIT Kanpur said that 15 thousand to 20 thousand cases of Corona will come in 2 months
Kishor
Last Updated: 12:13 AM, 7 April 2023
કોરોનાને લઈને સ્થિતિ વણસતી હોય તેવું લાગી રહ્યું છે. દરરોજના કેસમાં વધારો આવી રહ્યો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની ઝપટે ચડેલા લોકોની સંખ્યા વધીને 4,47,39,054 થઈ ગઈ છે. બીજી તરફ એક્ટીવ કેસની સંખ્યા વધીને 25,587 થઈ ગઈ છે. એટલું જ નહી કોરોના સંક્રમણ છેલ્લા 24 કલાકમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 2-2 અને કેરળ અને પંજાબમાં 1-1 દર્દીને ભરખી પણ ગયું છે. ત્યારે સત્તાવાર આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5335 નવા કેસ જોવા મળ્યા છે. આ કેસો 195 દિવસ પછી ઘણા કેસ જોવા મળ્યા છે. જેનેલઈને તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.
પ્રોફેસર અગ્રવાલે કહ્યું...
આવી સ્થિતિ વચ્ચે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષે જેવી જ હોવા અંગે IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે આશંકા વ્યક્ત કરી હતી. વધુમાં આગામી 2 મહિનામાં કોરોનાના 15 હજારથી 20 હજાર કેસ દરરોજ સામે આવે તેવું જોખમ પણ વ્યક્ત કર્યું છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, સૌથી ગાણિતિક મોડલ કોરોનાની સ્થિતિને સમજવામાં ઉપયોગી નીવળી શકે છે. આના આધારે અત્યાર સુધી તે કોરોના વિશે સચોટ આગાહી કરી રહ્યો છે. હવે એવા કિસ્સાઓ નથી આવી રહ્યા કે તેમના મોડલ તેને પકડી શકે. તેણે એમ પણ કહ્યું, 'અત્યાર સુધી આ મોડલનો ઉપયોગ કરવાની જરૂર જણાતી ન હતી. પરંતુ હવે સ્થિતિ બેકાબુ બની રહી છે.
લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો
પ્રોફેસર અગ્રવાલે જણાવ્યું કોરોનાના કેસના સંસોધનમાં કેસનું મુલ્યાકન કરતા કેસ ઝડપથી વધવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલા માટે શક્ય છે કે આ વખતે પણ સ્થિતિ ગયા વર્ષ જેવી ઉભી થઈ શકે છે. ખાસ વાતએ છે કે આગામી 2 મહિનામાં કોરોનાના 15 હજારથી 20 હજાર કેસ આવે તો નવાઈ નહી ! તેમણે કહ્યું કે દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો એ સંકેત છે કે લોકોની કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા