બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / pm modi to address covin global conference on monday
Bhushita
Last Updated: 07:09 AM, 5 July 2021
PM મોદી આજે એટલે કે સોમવારે કોવિન વૈશ્વિક સંમેલનમાં પોતાના વિચારોને રજૂ કરશે. અહીં ભારત કોવિન મંચને અન્ય દેશને માટે ડિજિટલ જનસેવાના આધારે રજૂ કરશે. જેથી તેઓ કોરોનાના વેક્સીનેશન અભિયાનને સંચાલિત કરી શકે. અત્યાર સુધીમાં કેનેડા, મેક્સિકો, નાઈજિરિયા, પનામા અને યુગાન્ડા સહિત લગભગ 50 દેશોએ વેક્સીનેશન અભિયાન માટે ડિજિટલ મંચ કોવિનને અપનાવવામાં રસ દેખાડ્યો છે. આ જાણકારી હાલમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સીઈઓ ડો. આર એસ શર્માએ આપી હતી. તેઓએ કહ્યું હતું કે ભારત સોફ્ટવેયરને ફ્રીમાં આપવા માટે તૈયાર છે.
Shri @narendramodi will address the #CoWINGlobalConclave tomorrow, 5th July at 3 PM. https://t.co/Y7qZj7njVl
— PMO India (@PMOIndia) July 4, 2021
શું કહેવાયું છે ટ્વિટમાં
શર્માએ કહ્યું કે PMએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ મંચનું ઓપન સોર્સ તૈયાર કરવામા આવે અને જે પણ દેશ તેને લેવા ઈચ્છે છે તેમને ફ્રીમાં આપવામાં આવે. એનએચએએ ટ્વિટ કરી છે કે આ જાહેરાત કરતા અમને આનંદ થાય છે કે માનનીય પીએમ મોદી કોવિન વૈશ્વિક સંમેલનમાં પોતાના વિચારો રજૂ કરશે અને ભારત કોરોનાની લડાઈમાં દુનિયાને કોવિનની રજૂઆત કરશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન ડિજિટલ સંમેલનનું ઉદ્ધાટન કરશે. સંમેલનને વિદેશ સચિવ એચ. વી. શ્રૃંગલા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને શર્મા પણ સંબોધિત કરી શકે છે. એનએચએએ પોતાની વેબસાઈટ પર કહ્યું છે કે ડિજિટલ સંમેલનમાં અલગ અલગ દેશના સ્વાસ્થ્ય અને પ્રૌદ્યોગિક વિશેષજ્ઞો પ્રતિનિધિત્વ કરશે. એનએચએએ કહ્યું છે કે કોરોનાની લડાઈમાં કોવિનની મદદથી ભારત દુનિયાની સાથે હાથ મિલાવવા ઉત્સુક છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો