માનવતા મહેંકી ઉઠી / 'પરોપકારી PM મોદી' કાશી ધામના શ્રમિકો પાસે પગરખાં નથી જાણીને દ્રવી ઉઠ્યાં, તાબડતોબ શણના જૂતા મોકલી આપ્યા

pm modi sent jute footwear to workors at kashi vishwanath dham working bare foot earlier

વધુ એક વાર પ્રધાનમંત્રી મોદીની પરોપકારિતા છતી થઈ છે. કાશી વિશ્વનાથ ધામના શ્રમિકોને ઉઘાડા પગે કામ કરવું પડે તેવું જાણીને પીએમે તેમને શણના પગરખા મોકલી આપ્યાં.

બ્રેકિંગ ન્યૂઝ