બ્રેકિંગ ન્યુઝ
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
Pravin
Last Updated: 09:56 AM, 13 March 2022
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. તે એ વાત સારી રીતે જાણે છે કે, સોશિયલ વેલફેયર સ્કીમોનો લાભ લેનારા લોકોએ આ વખતે ખૂબ સમર્થન કર્યું છે. આ જ કારણ છે કે, પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય મનંત્રાલયોને અનૂસૂચિત જાતિ અને જનજાતિ, યુવાનો અને મહિલાઓના સંબંધમાં છેલ્લા સાત વર્ષમાં સરકારની ઉપલબ્ધીઓનું લિસ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપલબ્ધિઓનું અધ્યયન કરવા માટે મંત્રીઓને એક ગ્રુપ બનાવાની પણ વાત કહી છે.
પીએમ મોદી આવ્યા એક્શનમાં
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પીએમઓએ તમામ સંબંધિત મંત્રાલયો પાસેથી ડેટા માગ્યા છે કે, દેશભરમાં કેટલી સોશિયલ સ્કીમ ચાલી રહી છે. તેનો કેટલા લોકોએ ફાયદો લીધો અને તેના માટે અત્યાર સુધીમાં કેટલુ બજેટ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્રની આ યોજના એ છે કે, તેનો દેશભરમાં પ્રચાર કરવામાં આવે. ઉપરાંત સરકારે આ તમામ યોજનાઓ વિશેનો પણ પ્લાન માગ્યો છે, જેને લોન્ચ કરવાની યોજના બનાવી છે.
9 માર્ચે પ્રધાનમંત્રીએ આ નવી યોજના વિશે વાત કરી હતી
નામ ન બતાવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું કે, 9 માર્ચે ભાજપની એક કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ આ નવી યોજના વિશે વાત કરી હતી અને હાજર તમામ મંત્રીઓને કહ્યું કે, કેમ કે, તેમના મંત્રાલય સમાજથી વંચિત વર્ગો માટે કામ કરી રહ્યું છે, અને તેમના વાર્ષિક બજેટનો એક મહત્વપૂર્ણ ભાગ આ વર્ગો માટે ખર્ચ કરવામાં આવ્યો હતો, એટલા માટે પોતાની ઉપલબ્ધીઓને એકઠી કરવાનું યોગ્ય રહેશે અને તેમના નોડલ મંત્રાલયોને મોકલવાનું રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે નોડલ મંત્રાલય છે, જ્યારે જનજાતિય મામલાના મંત્રાલય અનુસૂચિત જનજાતિઓથી સંબંધિત મામલાને જોવે છે. આ ઉપરાંત મહિલા બાળ વિકાસ, યુવા અને ખેલ મામલાનું પણ અલગ મંત્રાલય છે.
જનતા માટે કેટલાય પ્રકારની યોજના લઈને આવી કેન્દ્ર સરકાર
કહેવાય છે કે, પીએમ મોદીએ આ વાત પર ભાર આપ્યો હતો કે, તમામ મંત્રાલયે આ વર્ગો માટે કલ્યાણમાં યોગદાન કરે છે. ઉદાહરણ માટે વંચિત વર્ગોને સબ્સિડીવાળા રસોઈ ગેસ સિલેન્ડર આપવા માટે ઉજ્જવલા યોજનાની વ્યવસ્થા પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે અને તેનાથી મહિલા અને ગરીબ પરિવારોને લાભ મળે છે. કેટલાય અન્ય મંત્રાલયો પણ પોતાના બજેટનો એક મોટો ભાગનો ઉપયોગ લોકોની જરૂરિયાત પુરી કરવા માટે થાય છે. પછી તે ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત રોજગાર આપવા માટે અથવા નાણાકીય સહાય માટે જન ધન બેંક ખાતા બનાવાનું હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
USમાં અજીબ / અમેરિકાના અજીબ એક્સિડન્ટમાં પાપડ જેમ ચિપકાઈ 3 ગુજરાતી મહિલાઓ, જાણો કેવી રીતે થયો?
horrific US car accident