બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે ન કરો આ ભૂલો, નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ

photo-story

5 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે ન કરો આ ભૂલો, નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ

Last Updated: 08:50 PM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vastu rules on installing Shivling: ઘણી વાર લોકો મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરે છે, પરંતુ જો ઘરમાં યોગ્ય વિધિ વિધાન સાથે શિવલિંગ સ્થાપિત કરીને જળ અપર્ણ કરવામાં આવે, તો જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે છે.

1/5

photoStories-logo

1. શિવલિંગ સ્થાપિત પર વાસ્તુ

જોકે, ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા સમયે અમુક વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. એવામાં ચાલો આ નિયમો વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. યોગ્ય દિશાનું ધ્યાન રાખવું

ધાર્મિક માન્યતા અનુસાર, શિવલિંગને ઉત્તર દિશા તરફ સ્થાપિત કરવું જોઈએ. સાથે જ શિવલિંગ પર જળ અર્પિત કરતાં સમયે તમારું મોઢું પણ ઉત્તર દિશા તરફ જ હોવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મનોકામના પુરી થાય

સાથે જ ધ્યાન રાખો કે ઘરમાં શિવલિંગ વધારે મોટું ન હોવું જોઈએ અને  યોગ્ય દિશાનું પાલન કરવાથી વ્યક્તિની મનોકામના જલ્દી પુરી થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ બાબતોનું ધ્યાન રાખવું

ભગવાન શિવને જળ અપર્ણ કરવા માટે સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે. તેની જગ્યાએ તેમ તાંબાના કે પીતળના લોટાનો ઉપયોગ કરી શકો છો. સાથે જ થોડું બેસીને કે નમીને શિવલિંગને જળ અર્પણ કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ ભૂલ ક્યારેય ન કરો

માન્યતાઓ અનુસાર, શિવલિંગ પર ક્યારેય તુલસી, સેમલ, જુહી, કદંબ, તૂટેલા ચોખા અને કેતકીના ફૂલો ચઢાવશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Tips Dharma Shivling Sthapana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ