આસ્થા / પરિવર્તિની એકાદશી: આજના દિવસે અપનાવો આ ઉપાય, વેપાર-ધંધામાં થશે વૃદ્ધિ, જીવનમાં થશે પ્રગતિ

parivartini ekadashi remedies diya and haldi upay lord vishnu will bless you

Parivartini Ekadashi 2023: આજે પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. આજના દિવસે વ્રત કરીને વિષ્ણુજીની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મહત્વનું છે કે ઘણી જગ્યા પર આજે અને ઘણી જગ્યા પર આવતી કાલે એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ