બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Arohi
Last Updated: 08:06 AM, 21 November 2023
આજે આમળા નવમી છે. સાથે જ મંગળવારનો દિવસ પણ છે તો આ દિવસે વ્રત કરીને બજરંગબલીની પૂજા કરવાથી પણ બધા કષ્ટ દૂર થઈ શકે છે. આમળા નવમીના દિવસે વ્રત કરીને આમળાના ઝાડ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર આમળા નવમીથી આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે. આમળા નવમીને અક્ષય નવમી અને કૂષ્માંડ નવમી પણ કહેવામાં આવે છે. આમળા નવમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે તેને અક્ષય નવમી કહેવામાં આવે છે.
આમળા નવમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી અક્ષય પુષ્યની પ્રાપ્તિ થાય છે માટે આ અક્ષય નવમી કહેવાય છે. 21 નવેમ્બરે આમળા નવમીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.48 મિનિટથી બપોરે 12.07 મિનિટ સુધી છે.
હનુમાનજીની પૂજા
ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે અને આ દિવસે વ્રત કરીને યોગ્ય વિધિથી પૂજા-અર્ચના કરવાથી લોકોના દરેક સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીને સંકટ મોચક કહેવાય છે અને માનવામાં આવે છે કે બજરંગબલીને પ્રસન્ન કરીને બધા કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજીનું વ્રત કરવાથી કુંડળીમાં હાજર બધા ગ્રહ શાંત રહે છે અને બજરંગબલી પ્રસન્ન થાય છે. જો તમે મંગળવારનું વ્રત કરવામાંગો છો તો તેને સતત 21 મંગળવાર સુધી કરવું જોઈએ. તેનાથી તમારા બધા કષ્ટ દૂર થઈ જાય છે. જાણો મંગળવારના શુભ મુહૂર્ત, અશુભ સમય, રાહુકાળ વિશે.
21 નવેમ્બર 2023નું પંચાંગ
સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્તનો સમય
હિંદુ મહિનો અને વર્ષ
અશુભ મુહૂર્ત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
28 એપ્રિલ / આજે આ રાશિના જાતકોને બઢતીની ઉત્તમ તક, ધંધામાં પણ થશે લાભ , જુઓ રાશિ ભવિષ્ય
Dainik Rashifal