પેશાવર હુમલો / પાક નેતાનું કબૂલનામું: પ્રાર્થના દરમિયાન ભારતમાં નથી થતી હુમલા, આપણે જ પેદા કર્યો આતંકવાદ

Pak leader's confession: Attacks don't happen in India during prayers, we created terrorism

પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં નમાઝ દરમિયાન થયેલા જીવલેણ આત્મઘાતી હુમલા અંગે રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે ભારતમાં ક્યારેય પૂજા દરમિયાન શ્રદ્ધાળુઓની હત્યા કરવામાં નથી આવી.

બ્રેકિંગ ન્યૂઝ