બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / over sleeping can damage your physical and mental health dont sleep for more than 7 hours
Vaidehi
Last Updated: 06:48 PM, 23 January 2024
એવું કહેવામાં આવે છે કે લોકોએ તંદુરસ્ત રહેવા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઓછી નીંદર લેવાથી ફિઝિકલ અને મેંટલ હેલ્થ પર ખરાબ અસર થાય છે. જાણકારો અનુસાર વયસ્કોએ દરરોજ 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જો કે કેટલાક લોકો ઊંઘ પૂરી કરવા માટે દરરોજનાં 10-12 કલાક સૂવે છે. તેમને લાગે છે કે તેઓ વધારે ઊંધશે તો સ્વાસ્થ્યને ફાયદો થશે પણ એવું નથી. જરૂરિયાતથી વધારે સૂવું શરીર માટે નુક્સાનદાયક હોય છે. આવું કરવાથી ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ સહિત અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.
જરૂરિયાતથી વધારે સૂવું ખોટું
જોન હોપકિન્સ મેડિસિનની રિપોર્ટમાં સામે આવ્યું કે જો કોઈ વયસ્ત લાંબા સમય સુધી દરરોજ 9 કલાકથી વધારે ઊંઘે છે તો તેને ઓવર સ્લીપિંગ માનવામાં આવે છે. જરૂરિયાથી વધારે ઊંઘ લેવું પણ બીમારીઓને આમંત્રણ આપે છે. વધારે ઊંઘવાને લીધે ટાઈપ-2 ડાયાબિટીઝ, હાર્ટ રોગ, વજન વધવું, ડિપ્રેશન, માથાનો દુખાવો વગેરે શારીરિક અને માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. જો તમને પણ દિવસભર ઊંઘ આવ્યાં કરે છે અને રાત્રે પણ જરૂર કરતાં વધારે નીંદર કરો છો તો આ તમને કોઈ બીમારીનો સંકેત આપે છે.
મેડિકલ કંડિશનનાં સંકેત
જોન હોપકિન્સ મેડિસિનના ન્યુરોલોજીસ્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડો. ચાર્લીન ગેમાલ્ડોએ કહ્યું કે ઊંઘના કલાકો વ્યક્તિએ-વ્યક્તિએ બદલાઈ શકે છે. દરેક પુખ્ત વયના લોકોએ દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જો તમને આરામ અનુભવવા માટે દરરોજ 8 થી 9 કલાકથી વધુની ઊંઘની જરૂર પડે છે તો આ કોઈ મેડિકલ કંડિશનનાં સંકેત હોઈ શકે છે. ઘણા લોકો ઉંમર વધવાની સાથે વધુ ઊંઘવા પણ લાગે છે. તેઓ માને છે કે આ વૃદ્ધત્વની નિશાની છે. પણ જો સતત તમારા ઊંઘનાં કલાકોમાં ફેરફાર થયા કરે છે તો પછી હૃદય રોગ, ડાયાબિટીસ અથવા ડિપ્રેશન જેવા રોગ તમને થઈ શકે છે.
વધુ વાંચો: ભલભલી પથરીના ભૂક્કા બોલાવી દેશે આ ચીજ, નહીં પડે ઓપરેશનની જરૂર!
ઉંમરનાં હિસાબે કેટલી ઊંઘ જરૂરી ?
નેશનલ સ્લીપ ફાઉન્ડેશન મુજબ,
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime