તૈયારી / જય જગન્નાથ! અક્ષય તૃતિયા નિમિત્તે રથની કરાઈ ચંદન પૂજા, હવે રથયાત્રાની તૈયારીઓ થશે શરૂ, જુઓ VIDEO

On the occasion of Akshay Tritiya, chariot sandalwood was worshiped at Ahmedabad Jagannath temple

આજે અક્ષયતૃતિયાના દિવસે અમદાવાદ જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ.  આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ