મોટી મદદ / ટિકિટ વગરના મુસાફરોને પણ મળશે વળતર, ઓડિશા ટ્રેન અકસ્માતમાં ઘાયલ લોકો માટે રેલવેનું મોટું એલાન

Odisha train accident: Even ticketless travellers will receive compensation

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મદદ માટે રેલવેએ એક મોટી મદદનું એલાન કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ