બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Manisha Jogi
Last Updated: 12:51 PM, 20 June 2023
હિંદુ ધર્મમાં ઝાડનું ખૂબ જ મહત્ત્વ છે. માન્યતા અનુસાર કેટલાક ઝાડની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે અને ધન ધાન્યની કમી થતી નથી. કેટલાક છોડ એવા હોય છે, જે ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે અને ઘરમાં કંગાળી આવે છે. અહીંયા તે પ્રકારના ઝાડ અને છોડ વિશે જાણકારી આપવામાં આવી છે.
ઘરમાં આ છોડ બિલકુલ પણ ના લગાવવા
કાંટેદાર છોડ- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર અથવા ઓફિસમાં કાંટેદાર છોડ ના રાખવા જોઈએ. જેથી તમારી આસપાસ નકારાત્મકતા ઊભી થવા લાગે છે.
આંબલીનો છોડ- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભૂલથી પણ આંબલીનો છોડ ના લગાવવો જોઈએ. આ છોડ ઘરમાં લગાવવાથી લડાઈ ઝઘડા થાય છે અને ઘરમાં નકારાત્મકતા આવે છે.
મહેંદીનો છોડ- માન્યતા અનુસાર ઘરમાં મહેંદીનો છોડ લગાવવાથી ખરાબ શક્તિઓનો વાસ રહે છે. આ છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, જેથી ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે.
બાવળનો છોડ- શાસ્ત્રો અનુસાર બાવળનો છોડ લગાવવાથી વાદ વિવાદ ઉત્પન્ન થાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિકરૂપે બીમાર રહેવા લાગે છે. ઘરની આસપાસ આ છોડ કે ઝાડ હોય તો તેને અશુભ માનવામાં આવે છે.
પીપળો- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ છોડ લગાવવામાં આવે તો નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. ઘરની દીવાલ અથવા કોઈ ખૂણમાં પીપળાનો છોડ લગાવવામાં આવે તો તે હટાવી દેવા જોઈએ.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો