બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / never plant these trees in home brings negativity poverty

તમારા કામનું / ઘરમાં ભૂલથી પણ ન લગાવવા જોઈએ આ છોડ, વાસ્તુ અનુસાર ઘરમાં કંગાળી છવાઈ જવાની છે માન્યતા

Manisha Jogi

Last Updated: 12:51 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક છોડ એવા હોય છે, જે ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે અને ઘરમાં કંગાળી આવે છે. અહીંયા તે પ્રકારના ઝાડ અને છોડ વિશે જાણકારી આપવામાં આવી છે.

  • હિંદુ ધર્મમાં ઝાડનું ખૂબ જ મહત્ત્વ
  • કેટલાક ઝાડની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે
  • કેટલાક છોડથી ઘરમાં નકારાત્મકતા આવે છે

હિંદુ ધર્મમાં ઝાડનું ખૂબ જ મહત્ત્વ છે. માન્યતા અનુસાર કેટલાક ઝાડની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે અને ધન ધાન્યની કમી થતી નથી. કેટલાક છોડ એવા હોય છે, જે ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે અને ઘરમાં કંગાળી આવે છે. અહીંયા તે પ્રકારના ઝાડ અને છોડ વિશે જાણકારી આપવામાં આવી છે. 

ઘરમાં આ છોડ બિલકુલ પણ ના લગાવવા
કાંટેદાર છોડ- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર અથવા ઓફિસમાં કાંટેદાર છોડ ના રાખવા જોઈએ. જેથી તમારી આસપાસ નકારાત્મકતા ઊભી થવા લાગે છે. 

આંબલીનો છોડ- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભૂલથી પણ આંબલીનો છોડ ના લગાવવો જોઈએ. આ છોડ ઘરમાં લગાવવાથી લડાઈ ઝઘડા થાય છે અને ઘરમાં નકારાત્મકતા આવે છે. 

મહેંદીનો છોડ- માન્યતા અનુસાર ઘરમાં મહેંદીનો છોડ લગાવવાથી ખરાબ શક્તિઓનો વાસ રહે છે. આ છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, જેથી ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે. 

બાવળનો છોડ- શાસ્ત્રો અનુસાર બાવળનો છોડ લગાવવાથી વાદ વિવાદ ઉત્પન્ન થાય છે. જેના કારણે પરિવારના સભ્યો માનસિકરૂપે બીમાર રહેવા લાગે છે. ઘરની આસપાસ આ છોડ કે ઝાડ હોય તો તેને અશુભ માનવામાં આવે છે. 

પીપળો-  વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ છોડ લગાવવામાં આવે તો નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. ઘરની દીવાલ અથવા કોઈ ખૂણમાં પીપળાનો છોડ લગાવવામાં આવે તો તે હટાવી દેવા જોઈએ. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ