બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Politics / 'Nehru Said After India, First China', What Foreign Minister Said On Permanent Membership In UNSC

નિવેદન / 'નહેરૂએ કહ્યું હતું કે ભારત પછી, પહેલા ચીન', UNSCમાં સ્થાયી સદસ્યતા પર શું બોલ્યા વિદેશ મંત્રી

Priyakant

Last Updated: 08:35 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: જયશંકરે દાવો કર્યો કે, એક સમય એવો હતો જ્યારે દેશના પ્રથમ વડા પ્રધાન નહેરુએ કહ્યું હતું કે, ભારત પછી, પહેલા ચીન.

Lok Sabha Election 2024 : વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) અને ભારતીય ક્ષેત્રના ભાગો પર ચીનના કબજા જેવી સમસ્યાઓ માટે ભૂતકાળની ભૂલો જવાબદાર હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની ઓફર કરવામાં આવી ત્યારે ભારતના વલણનો ઉલ્લેખ કરતા જયશંકરે દાવો કર્યો કે, એક સમય એવો હતો જ્યારે દેશના પ્રથમ વડા પ્રધાન નહેરુએ કહ્યું હતું કે, ભારત પછી, પહેલા ચીન.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને સંબોધતા જયશંકર એ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે, શું ભારતે પી POK અને ચીન દ્વારા કબજે કરેલા ભારતીય પ્રદેશોની પરિસ્થિતિ સાથે સમાધાન કરવું જોઈએ અથવા તેમને પાછા મેળવવાના પ્રયાસો કરવા જોઈએ.  

જાણો શું કહ્યું વિદેશમંત્રીએ ? 
વિદેશમંત્રી જયશંકરે કહ્યું, 1950માં (તત્કાલીન ગૃહમંત્રી) સરદાર પટેલે નેહરુને ચીન વિશે ચેતવણી આપી હતી. પટેલે નેહરુને કહ્યું હતું કે, આજે પહેલીવાર આપણે બે મોરચે (પાકિસ્તાન અને ચીન) એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ જેનો ભારતે પહેલાં ક્યારેય સામનો કર્યો ન હતો. પટેલે નેહરુને એમ પણ કહ્યું હતું કે ચીન જે કહે છે તે તેઓ માનતા નથી કારણ કે તેમના ઈરાદા કંઈક બીજું હોય તેવું લાગી રહ્યું છે અને આપણે સાવચેત રહેવું જોઈએ.

વધુ વાંચો: 10 લોકસભા સીટો, 22648 બૂથ..., ડિજિટલ નમો રેલી અંતર્ગત PM મોદી આજે હજારો કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર

જયશંકરે કહ્યું કે નેહરુએ પટેલને જવાબ આપ્યો હતો કે, તમે ચીન પર બિનજરૂરી શંકા કરો છો. નેહરુએ એમ પણ કહ્યું હતું કે, હિમાલયમાંથી કોઈ આપણા પર હુમલો કરે તે અશક્ય છે. નેહરુ તેને (ચીની ધમકી) સંપૂર્ણપણે ફગાવી રહ્યા હતા. જયશંકરે કહ્યું, આટલું જ નહીં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (સુરક્ષા પરિષદ)ના કાયમી સભ્યપદના વિષય પર ચર્ચા થઈ હતી અને તે અમને ઓફર કરવામાં આવી રહી હતી, ત્યારે નહેરુનું વલણ હતું કે અમે તેના હકદાર છીએ પરંતુ પહેલા ચીનને તે મળવું જોઈએ. તેમણે કહ્યું, અમે અત્યારે ઈન્ડિયા ફર્સ્ટની નીતિને અનુસરી રહ્યા છીએ, પરંતુ એક સમય હતો જ્યારે નેહરુ કહેતા હતા કે ભારત પછી, ચીન પહેલા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ