રામમંદિર / મુસ્લિમ ભક્તો આ અનોખી ભેટ સોગાદો સાથે આવી રહ્યા છે અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજનમાં ભાગ લેવા

muslim ram bhakt on way to ayodhya for celebration ahead of 5 august

આમ તો અયોધ્યામાં હિંદુ અને મુસલમાનોની વચ્ચે જમીનનો વિવાદ દશકોથી ચાલી રહ્યો હતો. જો કે હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બન્ને ધર્મના લોકો વચ્ચેના મન ભેદ ઘટી રહ્યા છે. બન્ને ધર્મના લોક નજીક આવી રહ્યા છે. મુસ્લિમ ભક્તોમાં પણ રામ મંદિરને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. ફૈઝ ખાન છત્તીસગઢના પોતાના ગામમાંથી મંદિરના નિર્માણ માટે ઈંટો લઈને આવી રહ્યા છે. ત્યારે અન્ય ત્રણ મુસ્લિમ રામ ભક્ત 5 ઓગસ્ટમાં ભૂમિ પૂજનમાં ભાગ લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ