બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Mughal Raj Not Far Away If... BJP Tejasvi Surya On Anti-CAA Protesters
Divyesh
Last Updated: 10:23 AM, 6 February 2020
તેજસ્વી સૂર્યાએ બુધવારના રોજ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આ અંગે જણાવ્યું હતું. શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં તેજસ્વી સૂર્યાએ કહ્યું કે જો બહુમતી સમુદાયના લોકો સાવચેત નહીં રહે તો મુગલ રાજ દૂર નથી.
જો કે ભાજપના આ યુવા સાંસદના નિવેદન બાદ સંસદમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. સૂર્યાએ દાયકાથી પડી રહેલી સમસ્યાઓનો નિકાલ કરવાને લઇને પીએમ નરેન્દ્ર મોદી ની પ્રશંસા કરી હતી.
તેજસ્વીએ જણાવ્યું કે જૂના ઘાવને મટાડ્યા વગર ન્યૂ ઇંડિયાનું નિર્માણ થઇ શકશે નહીં. સૂર્યા કહ્યું કે CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી દુઃખી થઇને આવેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો કાયદો છે, આ કોઇની નાગરિકતા છીનવી શકે નહીં.
ભાજપના નેતા સૂર્યાએ કહ્યું કે આ અંગે વિપક્ષ પણ જાણે છે કે CAA નું અહીં કોઇની સાથે લેવાદેવા નથી, તેમ છતાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે નિરાશાજનક છે. તેજસ્વીએ કહ્યું કે CAA પાકિસ્તાન સહિત પાડોશી દેશમાંથી દુઃખી (તરછોડાયેલા) અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે છે પરંતુ વિરોધ કરીને વિપક્ષ તેમના નાગરિકતા મેળવવા માટે રોકી રહ્યાં છે. જેના માટે આવનાર પેઢી તેમને માફ ક્યારે નહીં કરે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો