બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / વિશ્વ / Mehul Choksi has been given a big relief by the foreign court, now it will be difficult to bring the fugitive to India
Priyakant
Last Updated: 11:04 AM, 15 April 2023
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મેહુલ ચોક્સીએ વિદેશની કોર્ટમાં જીત મેળવી છે. એન્ટિગુઆ અને બરબુડાની હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રૂ. 13,000 કરોડની છેતરપિંડી મામલે ભારતમાં વોન્ટેડ હીરાના વેપારી મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બરબુડામાંથી બહાર લઈ જઈ શકાય નહીં.
મેહુલ ચોક્સીએ તેમના સિવિલ દાવામાં દલીલ કરી છે કે, એન્ટિગુઆના એટર્ની જનરલ અને પોલીસ વડાની તેમની સામેના કેસોની તપાસ કરવાની ફરજ છે. ડોમિનિકાના એક ન્યૂઝ અનુસાર મેહુલ ચોક્સીએ અમાનવીય અથવા અપમાનજનક વર્તન અથવા સજાની આશંકા પણ વ્યક્ત કરી છે. ચોક્સીએ તેમના દાવાઓની તપાસની માંગ કરી છે. આ સાથે તેણે કોર્ટ પાસે રાહતની પણ માંગ કરી છે. તેણે માંગણી કરી હતી કે 23 મે, 2021ના રોજ એન્ટીગુઆ અને બાર્બુડામાંથી તેના બળજબરીથી અપહરણની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
શું કહ્યું કોર્ટે ?
કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મેહુલ ચોકસીને કોર્ટના આદેશ વિના એન્ટિગુઆ અને બરબુડા બોર્ડરથી બહાર લઈ જઈ શકાય નહીં. તેના આદેશમાં કોર્ટે કહ્યું કે, ડોમિનિકન પોલીસે ખાતરી કરવી જોઈએ કે ચોક્સીને તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો કે કેમ ?
ગયા મહિને જ પાછી ખેંચી લેવામાં આવી છે રેડ કોર્નર નોટિસ
અગાઉ ગયા મહિને માર્ચમાં ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ રેડ નોટિસના ઇન્ટરપોલ ડેટાબેઝમાંથી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ નોટિસને લઈને ભારતમાં ભારે હોબાળો થયો હતો. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નોટિસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. વાસ્તવમાં રેડ નોટિસ હટાવવાનો અર્થ એ છે કે, ચોક્સી એજન્સીઓ દ્વારા ધરપકડ થવાના ડર વિના મુક્તપણે વિશ્વભરમાં મુસાફરી કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો