બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / 'Many lives could have been saved if...': Manish Sisodia on vaccine export

મહામારી / ભારતે 60 ટકા એવા દેશોમાં વૅક્સિન મોકલી આપી જ્યાં કોરોનાથી હાલત ખરાબ જ નહોતી : AAP

Hiralal

Last Updated: 04:01 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે બીજી લહેરમાં યુવાનોના સેંકડો મોત બદલ કેન્દ્ર સરકાર જવાબદાર છે.

મનિષ સિસોદીયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે પોતાની ઈમેજ ચમકાવવા વેક્સિન એક્સપોર્ટ કરી દીધી છે. જો આ વેક્સિન યુવાનોને અપાઈ હોત તો ઘણા બધા યુવાનોના જીવ બચી શક્યા હોત. 

સિસોદીયાએ આગળ જણાવ્યું કે દિલ્હીમાં ચોથી અને દેશમાં બીજી લહેર આવી છે. દેશ આખામાં હાહાકાર મચ્યો છે અને અમે અમારા લોકોને ઈચ્છએ છીએ છતાં પણ બચાવી શકતા નથી. 

દેશમાં તંગી છતા સરકાર 93 દેશોની વેક્સિન વેચી

કેન્દ્ર સરકાર વિદેશોમાં વેક્સિન મોકલતી રહી. 93 દેશોમાં છેલ્લા 3 મહિનામાં ભારત તરફથી 6.5 કરોડ વેક્સિન મોકલાઈ છે. 93 દેશોમાંથી 60 ટકા દેશમાં કોરોના કન્ટ્રોલમાં છે. 88 દેશમાં મોત કાબૂમાં છે. તો ભારતમાં માર્ચથી અત્યાર સુધી 1 લાખથી 3 લાખ મોત થઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં સરકાર વેક્સિન બીજા દેશોમાં મોકલી રહી છે. 

ભારત સરકારે પોતાના દેશને વેક્સિન આપવા કંઈ ન વિચાર્યું

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ જણાવ્યું કે ભારત સરકારે પોતાના દેશને વેક્સિન આપવા કંઈ ન વિચાર્યું. વેક્સિનેશન માટે લોકો ઓનલાઈન એપાઈનમેન્ટ લેવા માટે 24 કલાક કમ્પ્યુટર અને મોબાઈલ પર બેસી રહ્યાં છે. કોરોના વેક્સિનની અછત એટલા માટે છે કે કેન્દ્ર સરકારે ઈમેજ ચમકાવવા માટે વેક્સિન એક્સપોર્ટ કરી દીધી. બીજી લહેરમાં મોટી સંખ્યામાં યુવાનોના મોત થયા છે. જો યુવાનોને માર્ચમાં વેક્સિન મળી ગઈ હોત તો આટલી મોટી સંખ્યામાં તેમના મોત ન થયા હોત. 

કેન્દ્ર સરકારે પોતાની ઈમેજને પ્રાથમિકતા આપી

સિસોદીયાએ જણાવ્યું કે દિલ્હીમાં કેજરીવાલ સરકારે દરેક તબક્કામાં વેક્સિનેશન પર ભાર મૂક્યો. પરંતુ 18 થી ઉપરના વયના યુવાનો માટે દિલ્હીને અત્યાર સુધી 5.5 લાખ વેક્સિન મળી છે જ્યારે કેન્દ્ર સરકારે 6.5 કરોડ વેક્સિન વિદેશ મોકલી દીધી. કેન્દ્ર સરકારને પોતાના દેશની યુવાનોની પરવાહ નથી. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય બિરાદરી પાસેથી કંઈક શીખવું જોઈએ. પહેલા પોતાના દેશના લોકોના જીવ બચાવવા જોઈએ. આજે લોકો 24-24 કલાક ઓનલાઈન રહીને પોતાનું જીવન બચાવવા માટે વેક્સિન માટેની અરજી કરી રહ્યાં છીએ. કેન્દ્રના ઈમેજ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવાનું આ પરિણામ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ