બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Mansukh Vasava Face post against Gujarat Police
Gayatri
Last Updated: 11:05 AM, 3 January 2020
ભરૂચમાં સાંસદ મનસુખ વસાસની વધુ એક વિવાદીત પોસ્ટને પગલે પોલીસ અને સાસંદ ખુલ્લે આમ સામ સામે આવી ગયા છે. અને આદિવાસીઓના ઝુંપડા તોડવાનો મામલો વધુ ગરમાયો છે.
શું લગાવ્યા છે આરોપ
મનસુખ વસાવાએ પોલીસવડા અને સ્થાનિક PI ઉપર ધાક-ધમકીથી ઝૂંપડા ખાલી કરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. મનસુખ વસાવાનું કહેવું છે કે, પોલીસ આ ઝુપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા વિના જ ઝુપડા ખાલી કરવવામાં આવી રહ્યાં છે.
આજે કલેકટરને કરશે રજૂઆત
મનસુખ વસાવા આ ઝુપડાવાસીઓના પ્રશ્નને લઈને આજે કલેકટરને રજૂઆત કરવાના છે. આ મતલબની પોસ્ટને કારણે પોલીસ અને સાસંદ ખુલ્લેઆમ સામસામે આવી ગયા હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT