બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / maharashtra-20-patients-absconded-from-kovid-19-care-center-in-yavatmal
Nirav
Last Updated: 06:47 PM, 25 April 2021
કોવિડ -19 ના 20 દર્દીઓ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક કોરોના કેર સેન્ટરમાંથી છટકી ગયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારી ડો.સંજય પુરામે જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે ઘાટનજી તાલુકાના એક છાત્રાલયમાં બનાવવામાં આવેલા કોવિડ -19 કેર સેન્ટરમાં બની હતી.
મહારાષ્ટ્રના યવતમાલમાં બની ઘટના
કોવિડ -19 ના 20 દર્દીઓ મહારાષ્ટ્રના યાવતમાલ જિલ્લાના એક કેર સેન્ટરમાંથી છટકી ગયા છે. સ્થાનિક આરોગ્ય અધિકારી ડો.સંજય પુરામે જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે ઘાટનજી તાલુકાના એક છાત્રાલયમાં બનાવવામાં આવેલા કોવિડ -19 કેર સેન્ટરમાં બની હતી. તેમણે કહ્યું કે આરોગ્ય અધિકારીઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઘાટનજી પોલીસે સંબંધિત કલમો હેઠળ 20 દર્દીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. પુરામે જણાવ્યું કે શુક્રવારે કોવિડ -19 ટેસ્ટિંગ કેમ્પ જિલ્લાના અમાડી ગામમાં લગાવવામાં આવ્યું હતું.
બાદમાં ગામના 19 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને તેમને ઘાટનજીના કોવિડ -19 કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ તમામ 19 દર્દીઓ અને બીજો દર્દી શનિવારે સવારે આઠ વાગ્યે કેર સેન્ટરમાંથી છટકી ગયો હતો. યવતમાલ જિલ્લા કલેકટર અમોલ યેડગેએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કોવિડ દર્દીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે
તેમણે કહ્યું, જો દર્દીઓનું આ જ વલણ ચાલુ રહેશે તો જિલ્લામાં ચેપના કિસ્સા વધશે. ફરાર થયેલા દર્દીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા સુચના અપાઇ છે. કોરોના કેસના વધારાની વચ્ચે આવી ઘટનાઓ કોરોના સંક્રમણ ફેલાવવામાં વધુ જવાબદાર બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો