બ્રેકિંગ ન્યુઝ
આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવાના છીએ, જેને તમે મંગળવાર અને શનિવારના દિવસે કરો છો તો હનુમાનજી ને પ્રસન્ના કરી શકો છો. કહેવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી જીવનની સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે.
ADVERTISEMENT
હનુમાનજીને પ્રસન્ના કરવા માટે મંગળવાર અને શનિવારના દિવસે કરો આ ઉપાય

ADVERTISEMENT
મંગળવાર અને શનિવારે હનુમાનજીને ભગવાન રામ નામ લઇને કોઇ પણ ચીજ અર્પિત કરશો તો હનુમાનજી તમારાથી પ્રસન્ન રહેશે.
મંગળવાર અને શનિવારે બજરંગબલીને કેસરિયા સિંદૂર ઘી ની સાથે અર્પિત કરો. આવું કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
જો તમે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઇ રહ્યા છો તો રામ નામનો જાપ જરૂરથી કરો. આવું કરવાથી હનુમાનજી આવનારું સંકટ દૂર કરી દેશે.

ADVERTISEMENT
મંગળવાર અને શનિવારે વ્રત રાખો અને નિર્ધનને ભોજન કરાવો, આવું કરવાથી હનુમાનજીની કૃપાથી ધન અને અનાજની ખોટ ક્યારેય રહેશે નહીં.
મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. આવું કરવાથી બજરંગબલીની કૃપા દ્રષ્ટિ બની રહેશે.
ADVERTISEMENT
મંગળવારે અને શનિવારે રામ રક્ષા સ્ત્રોત પાઠ કરો અને હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવો. આવું કરવાથી તમામ સમસ્યાઓનું નિવારણ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.