ધર્મ / મંગળવારે કરો આ ઉપાય, હનુમાનજી પાસેથી મળશે ગમતું વરદાન

lord hanuman tuesday tips mangalwar puja

મંગળવાર અને શનિવારનો દિવસ રામભક્ત હનુમાનના ભક્તો માટે વિશેષ માનવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ દિવસે મહાબલી બજરંગબલીની પૂજા કરવામાં આવે તો વિશેષ ફળ મળે છે. આ દિવસે જો તમે કોઇક ઉપાય અપનાવો છો તો જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ