બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Lord Ganesha is especially fond of these 3 zodiac signs, the special grace of the Father will be showered, all kinds of difficulties will be removed.

ભાગ્યશાળી રાશિ / ગણેશ ભગવાનને ખાસ પસંદ છે આ 3 રાશિઓ, બાપ્પાની ખાસ કૃપા વરસશે, તમામ પ્રકારની મુશ્કેલીઓ કરશે દૂર

Pravin Joshi

Last Updated: 11:24 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષમાં 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ રાશિઓ પર ભગવાન ગણેશની વિશેષ કૃપા હોય છે.

  • રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી હોય 
  • આ રાશિઓ પર ભગવાન ગણેશની વિશેષ કૃપા છે
  • ભગવાન ગણેશની કૃપા હોય છે તેને જીવનમાં શાંતિ મળે

જ્યોતિષમાં 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ રાશિઓ પર ભગવાન ગણેશની વિશેષ કૃપા હોય છે. જે વ્યક્તિ પર ભગવાન ગણેશની કૃપા હોય છે તેને જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

આજના દિવસે 300 વર્ષે બની રહ્યો છે આ અદભુત શુભ સંયોગ, ચમકી ઉઠશે આ 3 રાશિના  જાતકોનું ભાગ્યોદય/ ganesh chaturthi 2023 shubh muhurat and good impact on 3 zodiac  signs

મેષ

  • આ રાશિના લોકો બુદ્ધિશાળી હોય છે.
  • આ લોકો દરેક કામમાં નિષ્ણાત હોય છે.
  • ભગવાન ગણેશની કૃપાથી મેષ રાશિવાળા લોકોને તેમના કાર્યમાં સફળતા મળે છે.
  • મેષ રાશિના જાતકોએ દરરોજ વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.
  • આ લોકોમાં આત્મવિશ્વાસની કમી હોતી નથી.

આજે સિંહ રાશિમાં બુધનો ઉદય: રાતોરાત ખીલી ઉઠશે આ 3 રાશિના જાતકોનું નસીબ,  નહીં રહે બેરોજગાર, થશે પ્રગતિ | budh uday in singh rashi 2023 date mercury  rise in leo effects 3 ...

મિથુન

  • આ લોકો મનના ખૂબ જ તીક્ષ્ણ હોય છે.
  • મિથુન રાશિના લોકો શિક્ષણના ક્ષેત્રમાં વધુ સફળ રહે છે.
  • આ લોકોએ દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.
  • આ લોકો અભ્યાસમાં પણ ખૂબ જ ઝડપી હોય છે.
  • આ લોકો સામે જીતવું મુશ્કેલ છે.
  • મિથુન રાશિના લોકોનો સ્વભાવ ખૂબ જ દયાળુ હોય છે.

આ ચાર રાશિના જાતકોને થઈ શકે છે ધનલાભ, જોકે આ લોકોના વધી જશે ખર્ચા: જુઓ  તમારી રાશિનું સાપ્તાહિક રાશિફળ / Weekly Horoscope: In the new week, these 4 zodiac  signs will get

મકર

  • આ લોકો મહેનતુ સ્વભાવના હોય છે.
  • આ લોકો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે.
  • આ લોકોનું મન ખૂબ જ ઝડપથી કામ કરે છે.
  • આ લોકો શિક્ષણ અને લેખન ક્ષેત્રે ઘણું નામ કમાય છે.
  • મકર રાશિના લોકોએ દરરોજ ભગવાન ગણેશનું ધ્યાન કરવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ