બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 08:49 AM, 22 August 2023
ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિનું જીવન ખુશીઓથી અને ધન-સંપત્તિથી ભરી દે છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીના શુભ ચરણ ઘરમાં ક્યારેય ધનની કમી નથી થવા દેતા. તેમની પૂજાથી ફક્ત ધન જ નહીં પરંતુ નામ અને યશ પણ મળે છે. તેમની ઉપાસના દાંપત્ય જીવનમાં મધુરતા લઈને આવે છે. આજે અમે તમને ધનલક્ષ્મીની કૃપાના પાંચ ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.
શંખ
શંખની ઉત્પત્તિ સમુદ્રથી થઈ છે. ઘણી જગ્યા પર શંખને લક્ષ્મીજીના ભાઈ તરીકે પણ પુજવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં શંખ હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે આવે છે. મંગળ કાર્યો અને ધાર્મિક ઉત્સવોમાં તેને વગાડવો શુભ માનવામાં આવે છે.
આમ તો શંખ ઘણા પ્રકારના હોય છે પરંતુ મધ્યાવર્તી શંખ અને દક્ષિણાવર્તી શંખ દુર્લભ હોય છે અને તેનો ઉપયોગ ખાસ લાભકારક માનવામાં આવે છે. પૂજાના સ્થાન પર સફેદ રંગનો શંખ રાખો અને પ્રયોગ કરવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે.
ગુલાબ
ગુલાબનું ફૂલ અને તેની સુગંધ બન્ને માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. નિયમિત રીતે માતા લક્ષ્મીને ઈતર કે ગુલાબ અર્પિત કરવાથી વ્યાપાર સારો રહે છે. ગુલાબની પાંખડીઓથી માતા લક્ષ્મીનો અભિષેક કરવાથી દેવું દૂર થાય છે. દર શુક્રવારે માતા લક્ષ્મીને ગુલાબની માળા અર્પિત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે.
સ્ફટિકની માળા
સ્ફટિક શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે અને વૈભવનું પ્રતીક છે. માતા લક્ષ્મીના મંત્રોનો જાપ સ્ફટિકની માળાથી જ કરવો જોઈએ. માતા લક્ષ્મીને સ્ફટિકની માળા અર્પિત કરો. સ્ફટિકની માળા પહેરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
શ્રીહરિ વિષ્ણુ
માતા લક્ષ્મીની કૃપા વગર શ્રીહરિ વગર ન મળી શકે. ઘરના પૂજા સ્થાન પર વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા મુકો. રોજ નિયમ અનુસાર તેમની ઉપાસના કરો. આખા પરિવારને ધન લાભ થશે અને પ્રેમ વધશે.
ધીનો દિવો
માતા લક્ષ્મીની પૂજાના સમયે ઘીનો દિવો સળગાવવો જોઈએ. આ દિવો ચારમુખી હોય તો ખૂબ સારૂ રહેશે. તેને સફેદ ધાતુ કે માટીના દિવામાં પ્રજ્વલિત કરો. સાંજના સમયે પૂજા સ્થાન પર ઘીનો દિવો કરવાથી ઘરમાં ધનની બર્બાદી નહીં થાય.
ઘનની બચતના મહાઉપાય
માતા લક્ષ્મી ચંચલા છે, તે ક્યારેય પણ એક જગ્યા પર નથી રહેતા. પરંતુ જો લક્ષ્મીની કૃપા મળે તો જીવન સુખમાં પસાર થાય છે. જો તમારા ઘરમાં ધનની બચત નથી થતી કે પૈસા હાથમાં આવતા જ ખર્ચ થઈ જાય છે તો એક ચમત્કારી ઉપાય તમારી સમસ્યા દૂર કરી શકે છે. માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે ખીરાનો ભોગ લગાવો. તેમાં ખાંડની જગ્યા પર મિસરી મિક્ષ કરો. તમારી આર્થિક ચિંતા જલ્દી દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો